Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનાનું પર્વ આસ્થાભેર ઉજવાશે:હિંદુ-મુસ્લિમ સેવકો દ્વારા ૫ વર્ષ થી કરાય છે આયોજન

રાણાવાવ નજીક આવેલ નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી નું પર્વ આસ્થાભેર ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં નવરાત્રી ની આસ્થાભેર

આગળ વાંચો...

પોરબંદર માં લીયો પાયોનીયર કલબ ઓફ પોરબંદર આયોજીત નવરાત્રી મહોત્સવનુ અનેરૂ આયોજન:જાણો આ વર્ષે નવું શું

શહેર પોરબંદરમાં ધુધવતા મહાસાગરના સાનિધ્યમાં અને ભીની રેતીના સંગાથે છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી મહોત્સવનુ “રમઝટ” ના નામે આયોજન કરી રહેલ છે. અને આ વર્ષે પણ

આગળ વાંચો...

પોરબંદર માં ઈદ-એ-મિલાદુન્નબીની શાનદાર ઉજવણી:મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કઢાયું

પોરબંદરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે-એ-મિલાદુન્નબી નિમિત્તે જુલૂસ કાઢી પયગમ્બર સાહેબની મિલાદ શરીફ અને સલાતો સલામ પેશ કરતા સાથે (જન્મદિવસની) ઉજવણી

આગળ વાંચો...

પોરબંદરમાં ભદ્રકાળી માતાજીની ગરબીનો આ નવરાત્રી એ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

પોરબંદર ના લીમડાચોક ખાતે શ્રી ભદ્રકાલી માતાજીના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબીમંડળમાં ૯૯ વર્ષ પૂરા કરી આ

આગળ વાંચો...

પોરબંદર માં ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા,ગણપતિ ના પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ

રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા , ગણપતિ ના  પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ હતી.  રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા આ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ યોજાશે:જાણો કયો કેમ્પ ક્યારે યોજાશે

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા-

આગળ વાંચો...

પોરબંદરના ઠોયાણા ગામે નકલંક ધામમાં 52 ગજ નેજા મહોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ:અનેકવિધ કાર્યક્રમ યોજાશે

અઢારે વરણ અને બારેય આલમમાં પૂજનીય નકલંક નેજા ધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગ્રામજનોના ઉમળકા ભર્યા

આગળ વાંચો...

પોરબંદર માં નાના મોટા મળી ૪૦૦ સ્થળે અબીલ ગુલાલ ની છોળો અને ડીજે ના તાલે થશે ગણેશજી ની સ્થાપના

પોરબંદરમાં આજ થી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થશે. ત્યારે શહેરમાં નાના મોટા મળી ૪૦૦ સ્થળો એ ગણેશજીના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. આજે ગણેશજીનું વાજતે

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે ગુરુપુર્ણિમાની ત્રિદિવસીય ઉજવણી:ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ–૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય

આગળ વાંચો...

શની જયંતિ ની પૂર્વસંધ્યા એ પોરબંદરથી શનીધામ હાથલા સુધીની પદયાત્રા યોજાશે:પદયાત્રા માં જોડાવા માટે શું કરવું :જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર નજીકના હાથલા ગામે શની જયંતિ નિમિતે મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડશે ત્યારે શની જયંતિ ની પૂર્વ સંધ્યા એ પોરબંદર થી હાથલા સુધી ની

આગળ વાંચો...

પોરબંદર ના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ના 24 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી

પોરબંદર ના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આવેલ  સીધેશ્વર મહાદેવ મન્દિર  ના 23 મા પાટોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં  આવેલ હતું. પોરબંદર મા છેલ્લા બે

આગળ વાંચો...

પોરબંદર માં ૧૫૦ વિદ્યાર્થીઓને વેકેશન માં સમરકેમ્પના માધ્યમથી સંસ્કારનું સિંચન અને વિવિધ તાલીમ

પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે. વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે