Wednesday, April 23, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર માં નાના મોટા મળી ૪૦૦ સ્થળે અબીલ ગુલાલ ની છોળો અને ડીજે ના તાલે થશે ગણેશજી ની સ્થાપના

પોરબંદરમાં આજ થી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થશે. ત્યારે શહેરમાં નાના મોટા મળી ૪૦૦ સ્થળો એ ગણેશજીના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. આજે ગણેશજીનું વાજતે

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે ગુરુપુર્ણિમાની ત્રિદિવસીય ઉજવણી:ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ–૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય

આગળ વાંચો...

શની જયંતિ ની પૂર્વસંધ્યા એ પોરબંદરથી શનીધામ હાથલા સુધીની પદયાત્રા યોજાશે:પદયાત્રા માં જોડાવા માટે શું કરવું :જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર નજીકના હાથલા ગામે શની જયંતિ નિમિતે મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડશે ત્યારે શની જયંતિ ની પૂર્વ સંધ્યા એ પોરબંદર થી હાથલા સુધી ની

આગળ વાંચો...

પોરબંદર ના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ના 24 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી

પોરબંદર ના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આવેલ  સીધેશ્વર મહાદેવ મન્દિર  ના 23 મા પાટોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં  આવેલ હતું. પોરબંદર મા છેલ્લા બે

આગળ વાંચો...

પોરબંદર માં ૧૫૦ વિદ્યાર્થીઓને વેકેશન માં સમરકેમ્પના માધ્યમથી સંસ્કારનું સિંચન અને વિવિધ તાલીમ

પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે. વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે

આગળ વાંચો...

સુદામાનગરી થી અખાત્રીજ ના પાવન દિવસે કૃષ્ણ નગરી સુધીની પદ યાત્રા યોજાશે

સુદામા મંદિર ખાતેથી કૃષ્ણનગરી દ્વારકા સુધી ની પદયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી ક્ર્ષ્ણ સુદામા ભક્ત સેવા મંડળ દ્વવારા અખા ત્રીજ નાશુભદિને

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

પોરબંદરમાં શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાન માં પ્રથમ દિવસે મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા. પોરબંદર ખાતે  વ્રજનિધિ

આગળ વાંચો...

પોરબંદર માં આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે બાઈક રેલી,મહા પ્રસાદી,રક્તદાન કેમ્પ સહીત અનેક કાર્યક્રમ યોજાશે

પોરબંદર ખાતે આવતીકાલે મંગળવારે હનુમાનજી જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષ ની જેમ આ

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને

આગળ વાંચો...

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના

આગળ વાંચો...

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત

આગળ વાંચો...

પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 225 પરિવાર ને રમજાન રાશન કિટ નું વિતરણ કરાયું

પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે