Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર ખાતે સાંદીપની ગૌરવ પુરસ્કાર એનાયત કરાયા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન ૨૬મા સાંદીપનિ ગૌરવ ઍવોર્ડ સમારોહનું ગૌરવસભર આયોજન થયું હતું.

આગળ વાંચો...

પોરબંદર ના બગવદર ગામે ભવ્ય નવરાત્રી ઉત્સવ નું આયોજન કરાયું

પોરબંદર ના બગવદર ગામે ગ્રામ પંચાયત ના વિશાળ પટાંગણ માં સરપંચ વિક્રમભાઈ ઓડેદરા દ્વારા નવરાત્રી ઉત્સવ નું આયોજન કરાયું છે. જેમાં રાત્રી ના ૧૨ વાગ્યા

આગળ વાંચો...

પોરબંદરના વૃંદાવન રાસોત્સવ ખાતે ખેલૈયાઓ ને મોજ

પોરબંદર લોહાણા મહાજન વાડી ખાતે પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજીત વૃંદાવન રાસોત્સવ નો પ્રારંભ યુવા વૈષ્ણવાચાર્ય પુ. પાદ 108

આગળ વાંચો...

નવરાત્રી ના પાવન પર્વ નિમિતે પોરબંદર નજીક આવેલ માં હરસિદ્ધિ ના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ:જાણો આ પૌરાણિક મંદિર નો સંપૂર્ણ ઈતિહાસ

પોરબંદર સહીત દેશભર માં નવરાત્રી નો ભક્તિમય માહોલ માં પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ માઈ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નો પ્રારંભ

નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૨પ્રેસ નોટ પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ

આગળ વાંચો...

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણા માં નવદુર્ગા શક્તિ ઉપાસના નું આયોજન

મા આધ્યશક્તિ નું મહાપર્વ નવરાત્રી ઉત્સવ ની ઉજવણી હિન્દુ સમાજ દ્વારાજ ઉજવાતી હોય છે. ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં માના નવલા નોરતા

આગળ વાંચો...

પોરબંદરમાં નવલા નોરતા નો પ્રારંભ થતા શહેરમાં ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે

પોરબંદર માં આજ થી નવરાત્રી નું પાવન પર્વ શરુ થતા ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે.પોરબંદર માં આજથી નવરાત્રી નું પાવન પર્વ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણામાં 52 ગજ નેજા ઉત્સવની તડામાર તૈયારીઓ

પોરબંદર નજીક નકલંક ધામ ઠોયાણા ખાતે ૫૨ ગજ નેજા ઉત્સવ યોજાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ નજીક આવેલ ઠોયાણા ગામે નકલંક ધામમાં રામદેવપીર

આગળ વાંચો...

પોરબંદર માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે:દિવસભર અનેક કાર્યક્રમ યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રમાં અવિરત સેવા આપનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે