Wednesday, April 23, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Educational

પોરબંદરમાં રઘુવંશીઓ માટે જલારામ સેવા દળની સ્થાપના કરાઈ

પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી. પોરબંદરના હદય સમા છાયા

આગળ વાંચો...

વૈશ્વિક ઔષધીય વનસ્પતિ સંરક્ષણ નેટવર્કમાં પોરબંદરના યુવા સંશોધક જોડાયા:ભારતના સૌથી યુવા અને ગુજરાતના પ્રથમ સંશોધકની સિદ્ધિ બિરદાવાઈ

સદીઓથી ઔષધીય વનસ્પતિઓ માનવ આરોગ્યસંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે, જે વિવિધ બિમારીઓ માટે કુદરતી ઉપચાર પ્રદાન કરે છે. આજના વિશ્વમાં, જ્યાં જૈવવિવિધતા સંરક્ષણ અને

આગળ વાંચો...

પોરબંદરમાં મદ્રેસા સ્કુલની ભાડે આપેલી દુકાન ખાલી ન કરાવવા કોર્ટ નો ચુકાદો

પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો

આગળ વાંચો...

પોરબંદરમાં ધોરણ-૧૦માં ૭,૬૦૫,૧૨ સા.પ્ર.માં ૩૪૯૧ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૫૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે

પોરબંદરમાં બોર્ડની પરીક્ષા અનુસંધાને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવા માટે કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. પોરબંદર માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

આગળ વાંચો...

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ નું બી.એ. સેમ-5નું ઉત્કૃષ્ટ 95.92% પરિણામ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર 2024માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-5નું 95.92% જેટલું ઊંચું

આગળ વાંચો...

ગૌરવ:મૂળ પોરબંદર વતની ના અમદાવાદના જજ મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડ મેડલ થી સન્માનિત

મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા યુવાન ને મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડમેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. અમદાવાદ

આગળ વાંચો...

પોરબંદર ના સોની વેપારી ની ઝીંદાદિલી:૧૫ બાળકોના મોઢા પર લાવી ચમક

પરપ્રાંતમાંથી મજૂરીકામ માટે આવતા બાળકો પાસે કોઈ ડોક્યુમેન્ટ નહી હોવાથી શાળામાં શિષ્યવૃત્તિ કે અન્ય કોઇ લાભ મળતા નથી પરંતુ શાળાએ જવા માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની

આગળ વાંચો...

રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર ના મહાવિદ્યાલયે સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી કીર્તિમાન રચ્યો

પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન થકી આ વર્ષે

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ

પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શિયાળ અને મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે. પોરબંદર એ ગાંધી જન્મભૂમિ ની સાથોસાથ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માં અનેક મહત્વની જગ્યાઓ ખાલી:કર્મચારીઓ પર વધતા જતા કામ ના ભારણ ને કારણે કામગીરી પર અસર

પોરબંદર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માં અનેક મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી વહેલીતકે ભરવામાં આવે તેવી જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર જીલ્લા શાળા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને એસટી પાસ ના લીધે રૂ.૧.૧૦ કરોડથી વધુ નો ફાયદો

પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને સરકારની પાસ યોજના અંતર્ગત રૂ.૧.૧૦ કરોડથી વધુની રાહત અપાઈ છે. પોરબંદર જીલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજોમાં બીજું સત્ર ચાલુ

આગળ વાંચો...

પોરબંદર માં ખાનગી શાળાઓ ની મનમાની:ચોક્કસ જગ્યા એ જ સ્વેટર લેવા કરાતું દબાણ:શિક્ષણ વિભાગ પગલા લેશે?

પોરબંદર સહિત રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે કેટલીક શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર ખરીદવા માટે વાલીઓ ને દબાણ કરવામાં આવે છે. ત્યારે સરકારના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે