પોરબંદર શહેર માં વરસતા વરસાદ વચ્ચે પણ આગ ના બે બનાવ:વાઘેશ્વરી પ્લોટ માં ઘરવખરી...
પોરબંદર
પોરબંદર શહેર ના વાઘેશ્વરી પ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન માં આગ ના કારણે ઘરવખરી સળગી ગઈ હતી.જયારે કે કે નગર માં પણ આગ ના...
પોરબંદર સિવિલ હોસ્પિટલ નું સીટી સ્કેન મશીન દસ દિવસ થી બંધ હાલતમાં:ગરીબ અને જરૂરીયાતમંદ...
પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલ નું સીટી સ્કેન મશીન છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં છે.જેથી દર્દીઓ એ ન છુટકે ખાનગી હોસ્પિટલો માં મસમોટી રકમ ચૂકવી રીપોર્ટ...
પોરબંદર માં શાળાઓ ના આચાર્યો ની શૈક્ષણિક અને વહીવટી ગુણવતા સુધારવા મીટીંગ યોજાઈ
પોરબંદર
પોરબંદર જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો ની શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તા સુધારવા મીટીંગ નું આયોજન કરાયું હતું.
પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કે ડી કણસાગરા ના...
પોરબંદર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત:જિલ્લાને રૂ.૯૮૧ લાખના વિકાસ કાર્યોની ભેટ
પોરબંદર
પોરબંદર ઝૂંડાળા મહેર સમાજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસની ઝાંખી રજૂ કરતો વંદે...
ભારે વરસાદ ના કારણે રાણાવાવની ભોરાસર સીમ શાળામાં ૮૮ વિદ્યાર્થીઓ ફસાયા બાદ મોડી સાંજે...
પોરબંદર
રાણાવાવ પંથક માં ભારે વરસાદ ના કારણે ભોરાસર સીમ શાળા માં અભ્યાસ કરતા ૮૮ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેઓને મોડી સાંજે પાણી ઓસરતા ઘરે પહોંચાડવામાં...
પોરબંદર ખાતે કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો
પોરબંદર
પોરબંદરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધ્યાર્થીઓ માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ...
ભાવનગર થી નીકળેલી આર.પી.એફ.જવાનો ની બાઈક રેલી નું પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું
પોરબંદર
ભાવનગર થી રવાના થયેલ આરપી એફ જવાનો ની બાઈક રેલી પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું.
આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે...
પોરબંદર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં થોડા કલાકો માં જ ૩૧૫ બોટલ...
પોરબંદર
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ગણતરી ની કલાકો માં જ ૩૧૫ બોટલ રક્ત એકત્ર થયું હતું.
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા...
સવર્ણ જ્ઞાતિમાં ઘરમેળે છુટાછેડા લીધેલ સ્ત્રી બીજા લગ્ન કરે તો તેને ભરણ પોષણનો હકક...
પોરબંદર
પોરબંદર ફેમીલી કોર્ટે લોહાણા જ્ઞાતિ ની ઘરમેળે છુટાછેડા લીધેલ સ્ત્રી ની ભરણપોષણ ની અરજી રદ કરી છે.
પોરબંદરમા રહેતા ડીમ્પલબેન પ્રવીણભાઈ ઠકરાર ના પ્રથમ લગ્ન...
પોરબંદર ની શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ કોલેજખાતે ” લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની” કાર્યક્રમ...
પોરબંદર
ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખેલ આજ્ઞા પ્રમાણે અમારા આશ્રિતોએ રોગ પીડિત વ્યક્તિઓની સેવા કરવી તે બાબતને લક્ષ્યમાં રાખીને શ્રીસ્વામિનારાયણ ગુરૂકુલ,છાયા દ્વારા સંચાલિત અને વર્ષ ૨૦૧૭...