Warning: Undefined array key "options" in /home/porbandartimes/public_html/wp-content/plugins/pro-elements/modules/theme-builder/widgets/site-logo.php on line 192

Saturday, December 9, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

આદિત્યાણા ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૦ દર્દીઓ એ લાભ લીધો

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં બરછી ફેંક માં રાજ્યકક્ષા એ પ્રથમ

નડીયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રથમ આવતા કોલેજ ખાતે તેનું સન્માન કરી બિરદાવવામાં આવી હતી. તાજેતરમાં નડિયાદ

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાંસદ રામભાઈ મોકરિયા પરિવાર દ્વારા અબોટી બ્રહ્મ સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને

આગળ વાંચો...

પોરબંદર ખાતે નવા વર્ષને આવકારવા મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલન યોજાયું

મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોરબંદરના આંગણે નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન લાભ પાંચમ ને તા.૧૮/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ

આગળ વાંચો...

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં

આગળ વાંચો...

પોરબંદર માં શ્રમિક વર્ગ ના બાળકો માં વધતું જતું સોલ્યુશન ટ્યુબ ના નશા નું પ્રમાણ

પોરબંદર ના શ્રમિક વર્ગ ના બાળકો માં પંચર ની ટ્યુબ અને સોલ્યુશન વડે નશા નું પ્રમાણ વધ્યું છે. ત્યારે નશાબંધી શાખા દ્વારા વેચાણ કરતા ધંધાર્થીઓ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા યોજાયેલ આયુષ મેળા નો ૪૫૦ થી વધુ લોકો એ લાભ લીધો

આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સરકારનું અભિયાન છે. પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્ય

આગળ વાંચો...

પોરબંદર ખાતે ફેબ્રુઆરી માસ માં યોજાનાર મહેર સમાજ ના સમૂહ લગ્નોત્સવ માટે નોંધણી શરુ

પોરબંદર શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજના સમુહ લગ્ન યોજાશે. જેના માટેની નામ નોંધણીની કામગીરી શરૂ કરી

આગળ વાંચો...

પોરબંદરમાં ‘હર ઘર તુલસીજી’અભિયાન અંતર્ગત વધુ ૩૦૧ કુંડાનું નિઃશુલ્ક વિતરણ:આજે ૫૦૦ ચકલી ના માળા નું પણ થશે વિતરણ

પોરબંદરમાં “હર ઘર તુલસીજી’અભિયાન અંતર્ગત વધુ ૩૦૧ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આજે શનિવારે ચકલી ના ૫૦૦ કુંડા નું પણ વિતરણ કરવામાં આવશે. પોરબંદર નાં

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિ ખાતે શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના અંતિમ દિવસે કોકિલાબેન અંબાણીની ખાસ ઉપસ્થિતિ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ.

આગળ વાંચો...

આજે વિજ્યાદશમી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો સ્થાપના દિન:જાણો ૧૯રપ થી ર૦ર૩ સુધી ની વિકાસ યાત્રા આ ખાસ અહેવાલ માં

સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલ ની પરીક્ષા પાસ કર્યા

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની શ્રી હરિમંદિર ખાતે નવરાત્રી અનુષ્ઠાન સાથે સેવાયજ્ઞ ધમધમ્યા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે