
પોરબંદરમાં રઘુવંશીઓ માટે જલારામ સેવા દળની સ્થાપના કરાઈ
પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી. પોરબંદરના હદય સમા છાયા
પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી. પોરબંદરના હદય સમા છાયા
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫
પોરબંદર ના બાળકને જન્મજાત હૃદયનું કાણું હોવાથી સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું. પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા સાહિદ
પોરબંદર : દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય ના ભાવ સાથે
મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી
પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં ખેતમજૂરી કરવા આવેલ સગર્ભા અને તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું મોત થવાના બનાવ માં જવાબદાર બેદરકાર ડોકટરો સામે કાર્યવાહી કરવા આરોગ્ય
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા
પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા
રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર
પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત
નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે. ૧.૪ અબજ ભારતીયોને જેની
પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે