Wednesday, April 23, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરમાં રઘુવંશીઓ માટે જલારામ સેવા દળની સ્થાપના કરાઈ

પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી. પોરબંદરના હદય સમા છાયા

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫

આગળ વાંચો...

પોરબંદર ના બાળકના હૃદયના કાણાનું સરકાર ની મદદ થી અમદાવાદ ખાતે વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું

પોરબંદર ના  બાળકને જન્મજાત  હૃદયનું  કાણું હોવાથી સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું  અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું. પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા સાહિદ

આગળ વાંચો...

પોરબંદર માં અખાત્રીજ ના પવિત્ર દિને સુદામા નગરી થી શ્રીકૃષ્ણ નગરી ની પદયાત્રા યોજાશે

પોરબંદર : દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય ના ભાવ સાથે

આગળ વાંચો...

મુંબઈથી ત્રણ વર્ષ પહેલા માનસિક અસ્થિરતાના કારણે ઘર છોડી ચાલી ગયેલી મહિલા પોરબંદરમાંથી મળી આવતા ૧૮૧ ટીમ દ્વારા કરાઈ મદદ

મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી

આગળ વાંચો...

પોરબંદર ની લેડી હોસ્પિટલમાં ફરજમાં બેદરકારી દાખવનાર ડોકટરો સામે કાર્યવાહી કરવા માંગ:સગર્ભા ના બાળક સાથે મોત ના બનાવ અંગે થઇ રજૂઆત

પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં ખેતમજૂરી કરવા આવેલ સગર્ભા અને તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું મોત થવાના બનાવ માં જવાબદાર બેદરકાર ડોકટરો સામે કાર્યવાહી કરવા આરોગ્ય

આગળ વાંચો...

પોરબંદર માં દિવ્યાંગો માટેના કાયદાઓમાં અને લાભો માં સુધારો:જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા

આગળ વાંચો...

પોરબંદરના વકીલોએ કેરમ અને ચેસની રમત માં પણ કૌવત બતાવ્યું:જાણો કોણ બન્યું વિજેતા

પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા

આગળ વાંચો...

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરતા અડવાણાના જીવદયાપ્રેમી દ્વારા ગૌશાળા ટ્રસ્ટને અનુદાન

નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે. ૧.૪ અબજ ભારતીયોને જેની

આગળ વાંચો...

પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ

પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે