Monday, November 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર માં બીએલઓ તરીકે ની કામગીરીમાં ધરપકડ અને વોરંટ પ્રથા રદ કરવા સહિતની માંગ સાથે કલેકટર ને આવેદન પાઠવાયું

પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકોને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે જેમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ની કામગીરીમાં અવારનવાર શિક્ષકોનું અપમાન થઇ રહ્યું છે અને

આગળ વાંચો...

પોરબંદર માં ૧૩ મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે:જાણો ક્યા પ્રકાર ના કેસ મૂકી શકાય લોક અદાલત માં

પોરબંદરમાં ૧૩ ડીસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે તેથી વધુને વધુ કેસ રજુ મુકવા અપીલ કરવામાં આવી છે. તા.૧૩ મી ડીસેમ્બર ૨૦૨૫, શનિવારના

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના માલધારીઓ પણ કમોસમી વરસાદ ના કારણે મુશ્કેલી માં મુકાયા:કલેકટર ને થઇ રજૂઆત

પોરબંદર જિલ્લાના પશુપાલકોને પશુઓના ચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સરકાર મદદરૂપ બને તે માટે કલેકટર ને આવેદન પાઠવાયું છે. રાષ્ટ્રીય માલધારી

આગળ વાંચો...

પોરબંદર ખાતે સમસ્ત મહેર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન તેમજ અભિવાદન સમારોહ યોજાયો

શ્રી સમસ્ત મહેર સમાજના આયોજન હેઠળ નૂતન વર્ષ સ્નેહ મિલન તેમજ અભિવાદન સમારોહ તા. ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે, ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહેર

આગળ વાંચો...

પોરબંદર માં જલારામ જયંતિ નિમિતે જલારામ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ:નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાંત અને આંખના નિષ્ણાંત તબીબ આપશે સેવા

પોરબંદરમાં ભાજપ કાર્યાલય નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ શ્રી જલારામ હોસ્પિટલ ખાતે જલારામ જયંતી નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના જાણીતા તબીબ

આગળ વાંચો...

પોરબંદર માં સિંધીસમાજના સંત ખાનુરામજીનો વરસી ઉત્સવ ધામધુમથી ઉજવાયો

પોરબંદરના સિંધીસમાજના સંત ખાનુરામજીનો વરસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોરબંદરના સિંધીસમાજના સંતશ્રી ખાનુરામજીનો વરસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ૭૪મી વરસી

આગળ વાંચો...

પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો અને પડતર માંગણીઓ મંજૂર કરવા રજૂઆત

પોરબંદર મહાનગરપાલિકા ના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો અને પડતર માંગણીઓ મંજૂર કરવા મ્યુનિ. કમિશનર અને કલેક્ટરને ધારદાર રજૂઆત કરાઈ હતી.અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ના

આગળ વાંચો...

દિવાળી આવી ગઈ સાહેબ,હવે તો રીવરફ્રન્ટ ના તાળા ખોલો

પોરબંદર નો અસ્માવતી રીવરફ્રન્ટ વહેલીતકે ખુલ્લો મુકવા નાગરિક સંગઠન દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે. પોરબંદર નાગરિક સંગઠન દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું

આગળ વાંચો...

સ્નેપચેટ માં પરિચય થતા લાઠી ની મુકબધીર યુવતી પોરબંદર ના યુવાન ને મળવા આવી પહોંચી:યુવાને ફોન ન ઉપાડતા અભયમ ટીમ દ્વારા કરાઈ મદદ

પોરબંદરના યુવાન સાથે લાઠીની દિવ્યાંગ યુવતીને પરિચય થયા બાદ તેને મળવા પોરબંદર આવતા યુવાને ફોન રીસીવ કર્યો ન હતો આથી રાત્રે આમતેમ ભટકી રહેલ યુવતી

આગળ વાંચો...

પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર ૧૨ મહિલાઓ અને વજન વધારવામાં સફળતા મેળવનાર ૩ મહિલાનું સન્માન કરાયુ

આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ ફૂડ કલ્ચર, તણાવ, અનિયમિતતા તથા અપૂરતી ઊંઘ જેવા પરિબળોના કારણે માનવ જીવન

આગળ વાંચો...

પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજીત વૃંદાવન રાસોત્સવ સંપન્ન

પોરબંદર રઘુવંશી સમાજ માટે લોહાણા મહાજનવાડીના ભવ્ય પટાંગણમાં ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. સતત ૨૨ વર્ષથી શ્રી લોહાણા મિત્રમંડળની યુવા ટીમ દ્વારા માત્ર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે