
આદિત્યાણા ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૦ દર્દીઓ એ લાભ લીધો
લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા
Warning: Undefined array key "options" in /home/porbandartimes/public_html/wp-content/plugins/pro-elements/modules/theme-builder/widgets/site-logo.php on line 192
Skip to contentલ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા
નડીયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રથમ આવતા કોલેજ ખાતે તેનું સન્માન કરી બિરદાવવામાં આવી હતી. તાજેતરમાં નડિયાદ
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને
મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોરબંદરના આંગણે નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન લાભ પાંચમ ને તા.૧૮/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ
રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં
પોરબંદર ના શ્રમિક વર્ગ ના બાળકો માં પંચર ની ટ્યુબ અને સોલ્યુશન વડે નશા નું પ્રમાણ વધ્યું છે. ત્યારે નશાબંધી શાખા દ્વારા વેચાણ કરતા ધંધાર્થીઓ
આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સરકારનું અભિયાન છે. પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્ય
પોરબંદર શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેર સમાજના સમુહ લગ્ન યોજાશે. જેના માટેની નામ નોંધણીની કામગીરી શરૂ કરી
પોરબંદરમાં “હર ઘર તુલસીજી’અભિયાન અંતર્ગત વધુ ૩૦૧ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આજે શનિવારે ચકલી ના ૫૦૦ કુંડા નું પણ વિતરણ કરવામાં આવશે. પોરબંદર નાં
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ.
સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલ ની પરીક્ષા પાસ કર્યા
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે.
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે