Monday, March 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન

આગળ વાંચો...

પોરબંદર રેડક્રોસમાં અકબરભાઈ સોરઠીયાની સેવાના 50 વર્ષ પૂર્ણ થતા બિરદાવવામાં આવ્યા

પોરબંદર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને રાજ્ય મેનેજીંગ કમિટીના સભ્ય અકબરભાઈ સોરઠીયાએ પોરબંદર રેડક્રોસને અવિરત સેવાની અડધી સદી પૂર્ણ કરી છે.ઇ.સ. 1974માં તેઓ રેડક્રોસના સભ્ય તરીકે

આગળ વાંચો...

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ક્ષયનાં દર્દીઓને પોષણયુક્ત પ્રોટીન પાવડર નું વિતરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સરકાર ની નિ:ક્ષય યોજના અંતર્ગત અ-ક્ષય પ્રોજેક્ટ માં દર મહિને અંદાજે 45 દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ દર કરે

આગળ વાંચો...

પોરબંદર એસટી વિભાગ ના કંડકટર ની સરાહનીય કામગીરી:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર એસ. ટી. ડેપોમાં કંડકટર તરીકે ની ફરજ બજાવતા અનિલભાઇ પરમાર ની ડ્યુટી તા. 18-01-2024 ના રોજ રાત્રે 19:45 વાગ્યે વડોદરા થી પોરબંદર આવવા માટે

આગળ વાંચો...

પોરબંદર ના ૩ સીટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર શિરોમણી પુ.માલદેવબાપુ ની ૫૮ મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ

પોરબંદર માં મહેર શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ:૬૦ એવોર્ડ વિજેતા બાળકોનું અભિવાદન કરાયું

આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે

આગળ વાંચો...

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ નો ૫૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત

આગળ વાંચો...

પોરબંદર ના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે:નેત્રયજ્ઞમાં મોતીયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. સુરખાબી શહેર પોરબંદરના હાર્દ સમા શીતલાચોક વિસ્તારમાં આશરે સાઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા

આગળ વાંચો...

પોરબંદર મેડીકલ કોલેજ દ્વારા ચક્ષુદાન ની પ્રવૃત્તિ ને અપાયો વેગ:જાણો સંપૂર્ણ વિગત

ભારતમાં વસતા લાખો અંધ લોકો જે ફકત કીકી ખરાબ થવાથી અંધ થયા છે- તેમને નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલવાથી ફરી દેખતાં કરી શકાય છે. પોરબંદરમાં

આગળ વાંચો...

પોરબંદર માં ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ સમૂહમાં કર્યું શ્રીમદ ભગવત ગીતાનું પઠન

પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે