રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પોરબંદર ના સાંદીપની હરિમંદિર ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા:ધારાસભ્ય...
પોરબંદર
તાજેતર માં રાજ્યસભા ના સાંસદ તરીકે બિન હરીફ ચૂંટાયેલા રામભાઈ મોકરિયા એ વતન પોરબંદર ની મુલાકાત લીધી હતી.અને અહી તેઓ એ સાંદીપની સ્થિત હરિમંદિર...
પોરબંદર:શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ–9:જેમ કોરોના સંક્રમણ ફેલાવી...
પોરબંદર, રવિવાર
સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાનું સંક્રમણ ફેલાવ્યું. આનાથી એટલું તો ચોક્કસ કહી શકાય કે જો કોરોનાનું સંક્રમણ વ્યાપક બની શકતું હોય તો માનવે કરુણાનું...
પોરબંદર શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ– 8:જન્મોજન્મ ભગવાન...
પોરબંદર, શનિવાર
જન્મોજન્મ ભગવાન રામ પ્રત્યે પ્રીતિ રહે અને તેમની ભક્તિ થઈ શકે–તેનાથી મોટું વરદાન બીજું કોઈ નથી. આ વાત પરમ સાધક એવા ભરતજી પ્રયાગરાજમાં...
પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે ૧૫મા પાટોત્સવ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થયો
પોરબંદર, શુક્રવાર
ભગવાન રામે ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી અને વનવાસ થકી કુદરતનાં સાંનિધ્યમાં પણ રહ્યાં. વર્તમાન સમયમાં માનવે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. માનવને...
પોરબંદર શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ–6:આસુરી વિચારધારાને પરિવર્તિત...
પોરબંદર, ગુરુવાર
આસુરી વિચારધારા જેણે જનમાનસને દુષ્કાર્યોમાં જકડી રાખ્યા હતા, તેને પરિવર્તિત કરવાનું કાર્ય ભગવાન શ્રીરામે, ભગવાન શ્રીકૃષ્ણે કર્યું છે. ભગવાન રામનાં સમયમાં દશાનની વિચારધારા...
પોરબંદર શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રી ના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ– 5:મનની...
પોરબંદર, બુધવાર
જ્યારે વિચારોના વમળ સર્જાય છે ત્યારે મન અસ્થિર, અશાંત બની જાય છે.અને અશાંત વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી. માટે મન સ્થિર, શાંત રહે...
પોરબંદરમાં બંગાળી પરિવારો દ્વારા કોરોનાને પગલે વસંતપંચમીને દિવસે સાદાઈથી સરસ્વતીપુજન કરાયું:જુઓ આ વિડીયો
પોરબંદરપોરબંદર શહેર માં વરસો થી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વરસે વસંતપંચમી ના દિવસ થી બે દિવસીય સરસ્વતી પૂજન નું આયોજન કરવામાં આવે છે.પરંતુ...
પોરબંદર શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ–4:ભગવાન રામનું અવતરણ...
પોરબંદર, મંગળવારભગવાન શ્રીરામચંદ્રજીનું ભારતની ધરાધામ પર અવતરણ અનેકોના ઉદ્ધાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઈએ કે ભગવાન રામે રાવણને માર્યો નથી, પરંતુ...
પોરબંદરના શ્રીહરિ મંદિર ૧૫મો પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથા દિવસ–3:રામાયણ એ ભગવાન...
પોરબંદર,સોમવારજેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે.તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે.આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઈ છે. માટે જ...
પોરબંદર ના કેદારેશ્વર મંદિર ખાતે કાળભૈરવદાદાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:જુઓ આ વિડીયો
પોરબંદર
પોરબંદરના કેદારેશ્વર મંદિરે કાળ ભૈરવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.પોરબંદરમાં અતિ પૌરાણિક કેદારેશ્વર મંદિર માં કાળભૈરવ દાદાનું નવું મંદિર બનાવવામાં આવ્યું...