Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Religion

રાણાવાવ ખાતે આજે જલારામ મંદિર નું ભૂમિ પૂજન યોજાશે:૨૫૦ વાર જગ્યા માં એક કરોડ થી વધુ ના ખર્ચે થશે ભવ્ય મંદિર નિર્માણ

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આજે રામનવમી ના દિવસે યોજાશે.

આગળ વાંચો...

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું

આગળ વાંચો...

માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો-તીર્થ સ્થળો નિહાળીને ધન્યતા અનુભવે છે ભાવિકો

પોરબંદર નજીક દરિયાકાંઠે તા. ૩૦માર્ચથી તા.૩એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડ નો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર

આગળ વાંચો...

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધતા માધવપુર ના મેળાના રસપ્રદ ઈતિહાસ અંગે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

માધવપુર ના લોકમેળા ને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ ને એક તાંતણે બાંધતા આ લોકમેળા નો ઈતિહાસ

આગળ વાંચો...

પોરબંદરમાં હઝરત વલીયનશાહ પીર ની દરગાહે ઉર્ષ ની ઉજવણી કરાઈ

પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. ઉર્ષની આગલી રાત્રે

આગળ વાંચો...

પોરબંદર ખાતે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાશે

પોરબંદરમાં બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સુદામાપુરી પોરબંદરના આંગણે સંત ત્રિકમજી બાપુ મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતના આશીર્વાદથી બ્રહ્મચોર્યાસી

આગળ વાંચો...

માધવપુર ખાતે તા ૩૦ માર્ચ થી 3 એપ્રિલ સુધી યોજાશે ભવ્ય લોકમેળો:તંત્ર દ્વારા લોકમેળા ને લઇ ને ૨૮ સમિતિઓ ની રચના કરાઈ

માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં

આગળ વાંચો...

પોરબંદર નજીક બરડા ડુંગરમાં કાન મેરાની હોળી પ્રાગટય બાદ અન્ય હોળી પ્રગટાવવાની પરંપરા:જાણો સમગ્ર વિગત

પોરબંદર આજે હોળી નું પાવન પર્વ છે ત્યારે બરડા માં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટ્યા બાદ જ પોરબંદર ભાણવડ સહીત આસપાસ ના પંથક

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન નો પ્રારંભ

સાન્દીપનિ વિધાનિકેતનના આંગણે જ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ અને ચિંતનનું પર્વ એટલે કે સંસ્કૃતિ પર્વનો પ્રારંભ ત્રશપિકુમારોના વેદ પાઠ સાથે અને પૂજ્ય ભાઈશ્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની હરી મંદિર ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:હોળી-ધૂળેટી ઉત્સવ ની પણ ભવ્ય ઉજવણી થશે.

સંસ્કૃતભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્યશીલ, શ્રીમદ ભાગવત કથા અને રામકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની

આગળ વાંચો...

પોરબંદરના સત્યનારાયણ મંદિર નો ૭૯ મો પાટોત્સવ ઉજવાયો

પોરબંદરના હજારો લોકોની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન સત્યનારાયણ મંદિરના નિર્માણને ૭૯ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ મંદિરનું

આગળ વાંચો...

પોરબંદર ની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન

પોરબંદર સહીત સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું છે. પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે