Sunday, October 1, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણા ખાતે 52 ગજ નેજા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

રાણાવાવ ના ઠોયાણા ગામે આવેલ નકલંકધામ ખાતે રામદેવપીરનો નેજા મહોત્સવ યોજાશે જેમાં સત્સંગ, ભજન, મહાપ્રસાદી અને રાસગરબાની રમઝટ સાથે ઉજવણી કરાશે. અઢારે આલમ મા પૂજનીય

આગળ વાંચો...

પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવાયો

તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય ભાઈશ્રીનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

રાણા ખીરસરા ના વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ને દ્વારિકા ની યાત્રા કરાવવામાં આવી

ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિ શ્રી હરિમંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇ શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પવિત્ર શ્રાવણ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ભાગવતના મૂલપાઠ, શ્રીમદ્ભાગવત કથા અને

આગળ વાંચો...

પોરબંદર ખાતે રામકૃષ્ણ મિશન ની ૧૨૫ મી વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ

પોરબંદર ખાતે રામ કૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરીયલ ની ૧૨૫ મી વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ હતી. પોરબંદર ખાતે આવેલ રામકૃષ્ણ મિશનની ૧૨૫ મી વર્ષગાંઠની ઉજવણીના

આગળ વાંચો...

પોરબંદરમાં રવિવારે વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં રવિવારે સાંસદ પરિવાર દ્વારા વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા વૈષ્ણવોને અપીલ થઇ છે. પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન થયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર ના નરસંગ ટેકરી સમસ્ત કોળી સમાજ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે વિશિષ્ટ સારસ્વતો નું ત્રણ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરાયું:૩૩ શિક્ષકો ને પણ શિલ્ડ સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે ગુરુપુર્ણિમા નિમિતે ગુરુ ગૌરવ એવોર્ડ સહીત અનેક કાર્યક્રમ યોજાશે.

પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપુર્ણિમા નિમિતે ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત સહીત અનેક કાર્યક્રમ યોજાશે પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે