Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર ના બરડા ડુંગરની તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે

પોરબંદર ના બરડા ડુંગરમાં તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ થઇ રહી છે. રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. વરસી ઉત્સવના સમગ્ર કાર્યક્રમની માહીતી આપતા મેમણવાડા મંદિર થલ્હીના ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિ ખાતે નવરાત્રી અનુષ્ઠાન અને સેવા કેમ્પનો થયો પ્રારંભ:શ્રીમદ ભાગવત કથાનું પણ કરાયું આયોજન

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, મેડીકલ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર સમાજ,ખારવા સમાજ અને લોહાણા સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવ નું ભવ્ય આયોજન

આજ થી નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદર ખાતે લોહાણા સમાજ,ખારવા સમાજ અને મહેર સમાજ દ્વારા રાસોત્સવ નું આયોજન કરાયું છે. લોહાણા સમાજ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોળી સમાજ દ્વારા તૃતીય નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન

પોરબંદર ચોપાટીએ આવેલ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર જિલ્લા  કોળી સમાજ  ગરબી મંડળ દ્વારા તૃતીય નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ છે.

આગળ વાંચો...

નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનાનું પર્વ આસ્થાભેર ઉજવાશે:હિંદુ-મુસ્લિમ સેવકો દ્વારા ૫ વર્ષ થી કરાય છે આયોજન

રાણાવાવ નજીક આવેલ નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી નું પર્વ આસ્થાભેર ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં નવરાત્રી ની આસ્થાભેર

આગળ વાંચો...

પોરબંદર માં લીયો પાયોનીયર કલબ ઓફ પોરબંદર આયોજીત નવરાત્રી મહોત્સવનુ અનેરૂ આયોજન:જાણો આ વર્ષે નવું શું

શહેર પોરબંદરમાં ધુધવતા મહાસાગરના સાનિધ્યમાં અને ભીની રેતીના સંગાથે છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી મહોત્સવનુ “રમઝટ” ના નામે આયોજન કરી રહેલ છે. અને આ વર્ષે પણ

આગળ વાંચો...

પોરબંદર માં ઈદ-એ-મિલાદુન્નબીની શાનદાર ઉજવણી:મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કઢાયું

પોરબંદરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે-એ-મિલાદુન્નબી નિમિત્તે જુલૂસ કાઢી પયગમ્બર સાહેબની મિલાદ શરીફ અને સલાતો સલામ પેશ કરતા સાથે (જન્મદિવસની) ઉજવણી

આગળ વાંચો...

પોરબંદરમાં ભદ્રકાળી માતાજીની ગરબીનો આ નવરાત્રી એ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

પોરબંદર ના લીમડાચોક ખાતે શ્રી ભદ્રકાલી માતાજીના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબીમંડળમાં ૯૯ વર્ષ પૂરા કરી આ

આગળ વાંચો...

પોરબંદર માં ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા,ગણપતિ ના પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ

રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા , ગણપતિ ના  પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ હતી.  રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા આ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ યોજાશે:જાણો કયો કેમ્પ ક્યારે યોજાશે

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા-

આગળ વાંચો...

પોરબંદરના ઠોયાણા ગામે નકલંક ધામમાં 52 ગજ નેજા મહોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ:અનેકવિધ કાર્યક્રમ યોજાશે

અઢારે વરણ અને બારેય આલમમાં પૂજનીય નકલંક નેજા ધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગ્રામજનોના ઉમળકા ભર્યા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે