રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર ના મહાવિદ્યાલયે સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી કીર્તિમાન રચ્યો
પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન થકી આ વર્ષે