Tuesday, March 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર માં હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.

આગળ વાંચો...

રાણાવાવ ખાતે આજથી હઝરત અચબલશા પીર રદીઅલ્લાહો અનહો ના શાનદાર ઉર્સ શરીફ નો પ્રારંભ

રાણાવાવ ગામે ચિશતીયા સીલસીલાના ઓલિયાએ કીરામ “હઝરત અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો” ના શાનદાર ચાર દિવસ સુધી ઉજવાનારા ઉર્ષ શરીફ નો આજે તા: 26-1-2024 શુક્રવારથી

આગળ વાંચો...

પોરબંદર અને રાણાવાવ માં આજે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા યોજાશે:બન્ને શહેરો માં ઠેર ઠેર ધ્વજા પતાકા લહેરાવી કરાયો શણગાર

પોરબંદર અને રાણાવાવ ખાતે આજે રવિવારે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાશે. પોરબંદર ખાતે આજે

આગળ વાંચો...

પોરબંદર માં ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ સમૂહમાં કર્યું શ્રીમદ ભગવત ગીતાનું પઠન

પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું

આગળ વાંચો...

અયોધ્યાની સાથે સાથે પોરબંદર ના સોઢાણા ગામે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

પોરબંદરના સોઢાણા ગામે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે ત્યારે અયોધ્યાની સાથે સાથે સોઢાણા ખાતે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. અયોધ્યાના રામ

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાંસદ રામભાઈ મોકરિયા પરિવાર દ્વારા અબોટી બ્રહ્મ સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી શાંતિનાથ જિનાલયના જીર્ણોધ્ધાર માટે આરસ શીલાઓનું થશે પૂજન સ્થાપન

પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે જૈન મુનીઓ એ પગલા પાડતા તેમના દર્શનાર્થે મોટી સંખ્યા માં

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણદિનની ઉજવણી સંપન્ન

પોરબંદર આર્યસમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦ માં નિર્વાણદિનની ભવ્ય ઉજવણી થઇ હતી. અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર મહર્ષિ

આગળ વાંચો...

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં

આગળ વાંચો...

પોરબંદર માં સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા ની પુર્ણાહુતી અંતર્ગત શોભાયાત્રા,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે

સનાતન ધર્મ ની જાગૃતિ અર્થે દ્વારકા થી શરુ થયેલ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા નું પોરબંદર ખાતે સમાપન થશે અહી શોભાયાત્રા ,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે. સનાતન ધર્મ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે