Warning: Undefined array key "options" in /home/porbandartimes/public_html/wp-content/plugins/pro-elements/modules/theme-builder/widgets/site-logo.php on line 192

Saturday, December 9, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Achievers

પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી:યુવાઓ માં વધતા જતા હાર્ટએટેક ના બનાવ સામે શું સાવધાની રાખવી?જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી વ્યાપી છે. પોરબદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયત ના હોદેદારો ની વરણી:રાણાવાવ માં પ્રથમ વખત જીતેલા મંજુબેન ના શિરે તાજ

પોરબંદર જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત ના નવા હોદેદારો ની વરણી કરાઈ છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા

આગળ વાંચો...

પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ

આગળ વાંચો...

ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૪ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો ઇતિહાસવિદ ની કલમે

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 1034મો સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદરની યુવતીની સવા કરોડ ના પેકેજ સાથે વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે નિમણુંક

પોરબંદરની યુવતીની વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે નિમણુંક થઇ છે. અને ઓસ્ટ્રિયા ખાતે પોસ્ટીંગ થતા મહેર સમાજના અગ્રણીઓ સહિત શહેરીજનો એ તેને બિરદાવી છે.

આગળ વાંચો...

ગૌરવ:યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને સોંપાયુ નેતૃત્વ

યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને નેતૃત્વ સોંપાયું છે. યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદરના થેલેસેમિયાગ્રસ્ત મહિલા લેકચરરે નેટની પરીક્ષા પાસ કરી

પોરબંદર ની ગુરુકુળ મહિલા કૉલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા થેલેસેમિયાગ્રસ્ત હોવા છતાં મજબુત મનોબળ દાખવી અથાગ મહેનત કરી નેટની પરીક્ષા પાસ કરતા બિરદાવવામાં આવ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર ના વધુ એક યુવાનનું ઓમાન ની ક્રિકેટ ટીમ માં સિલેકશન થયું

નેપાળ ખાતે યોજાનાર એસીસી પ્રીમીયમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોરબંદર ના યુવાન નું ઓમાન ની ક્રિકેટ ટીમ માં સિલેકશન થયું છે. નેપાળ ખાતે ૧૮ એપ્રિલ

આગળ વાંચો...

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું

આગળ વાંચો...

માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો-તીર્થ સ્થળો નિહાળીને ધન્યતા અનુભવે છે ભાવિકો

પોરબંદર નજીક દરિયાકાંઠે તા. ૩૦માર્ચથી તા.૩એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડ નો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર

આગળ વાંચો...

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધતા માધવપુર ના મેળાના રસપ્રદ ઈતિહાસ અંગે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

માધવપુર ના લોકમેળા ને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ ને એક તાંતણે બાંધતા આ લોકમેળા નો ઈતિહાસ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે