Tuesday, March 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Achievers

ધોરણ- ૧૦ માં નાપાસ થઈને બે વર્ષ અભ્યાસ છોડી નાસીપાસ થનાર રાણાવાવ ના વિદ્યાર્થીએ પીએચ.ડી. માં પ્રવેશ મેળવ્યો

પોરબંદર સહીત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-૧૦ એટલે કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેવા સમયે આપણે આજે વાત કરવી છે, એક એવા વિદ્યાર્થીની કે

આગળ વાંચો...

મૂળ મોઢવાડા તથા હાલ યુકે રહેતી યુવતી એ એરલાઈન ટ્રાન્સપોર્ટ લાયસન્સ ની અઘરી પરીક્ષા પાસ કરી

પોરબંદર નજીકના ગ્રામ્યપંથકની અનેક પ્રતિભાઓ એવી છે કે જે વૈશ્વિક સ્તરે પોરબંદર અને મહેર સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે આવી પ્રતિભાઓમાં વધુ એક

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

પોરબંદરના ૧૭ વેટલેન્ડમાં ૨૨૩ પ્રજાતિ ના ૯,૬૯,૭૨૮ પક્ષી નોંધાયા:ગત વર્ષ કરતા સંખ્યા બમણી:વાંચો ખાસ અહેવાલ

પોરબંદરના ૧૭ જળપ્લાવિત વિસ્તારોમાં બે દિવસીય પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આંકડા જાહેર થયા છે અને ગત વર્ષ ની સરખામણી એ પક્ષીઓ ની

આગળ વાંચો...

પોરબંદર માં આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે ના સુભગ સમન્વયે યોજાશે ૪૦૦ થી વધુ લગ્નો:ફૂલ,મંડપ સર્વિસ ના સામાન ની અછત જેવી સ્થિતિ

પોરબંદર માં વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બન્ને એક જ દિવસે હોવાથી આજે એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો યોજાશે. આજે બુધવારે અનોખો

આગળ વાંચો...

ભારતીય કોસ્ટગાર્ડ:૧૯૭૭ થી દેશ ના દરિયાઈ સીમાડા ની સુરક્ષા કરતું જાગૃત પ્રહરી:ખાસ અહેવાલ

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ૪૮ માં રાઈઝીંગ ડે ની ઉજવણી ઠેર ઠેર થઇ રહી છે ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી ની કામગીરી અને ભાવી આયોજન અંગે

આગળ વાંચો...

આભાર પોરબંદર:આપ સૌ ના સાથ અને સહકાર વગર આ શક્ય ન હતું

તુમ રક્ષક કાહુ કો ડરના” ટેગલાઈન સાથે ૨૬ જાન્યુઆરી-૨૦૧૯ એ પોરબંદર ના સૌથી લોકપ્રિય ન્યુઝ પોર્ટલ “પોરબંદર ટાઈમ્સ “નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કઈક મેળવવા

આગળ વાંચો...

મૂળ કુણવદરના વતનીની ઇંગ્લેન્ડના સતાધારીપક્ષના સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે થઇ નિમણૂંક

પોરબંદર નજીકના નાના એવા કુણવદર ગામના વતની અને ઘણા વર્ષોથી લેસ્ટર વસતા મહેર સમાજના અગ્રણીની ઇંગ્લેન્ડના સતાધારીપક્ષમાં સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવતા ખુશીની

આગળ વાંચો...

પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી:યુવાઓ માં વધતા જતા હાર્ટએટેક ના બનાવ સામે શું સાવધાની રાખવી?જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી વ્યાપી છે. પોરબદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયત ના હોદેદારો ની વરણી:રાણાવાવ માં પ્રથમ વખત જીતેલા મંજુબેન ના શિરે તાજ

પોરબંદર જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત ના નવા હોદેદારો ની વરણી કરાઈ છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા

આગળ વાંચો...

પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે