પોરબંદરમાં રઘુવંશી સમાજની ચુંટણી પ્રક્રિયા અંગે અનેક આગેવાનો નો વિરોધ
પોરબંદર લોહાણા મહાજન ની ૩ માસ માં તટસ્થ ચૂંટણી કરવાના ચેરીટી કમિશ્નર ના આદેશ બાદ આગેવાનો ની બેઠક મળી હતી જેમાં ચૂંટણી પ્રક્રિયા ન થવી
પોરબંદર લોહાણા મહાજન ની ૩ માસ માં તટસ્થ ચૂંટણી કરવાના ચેરીટી કમિશ્નર ના આદેશ બાદ આગેવાનો ની બેઠક મળી હતી જેમાં ચૂંટણી પ્રક્રિયા ન થવી
પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી જ્ઞાતિ દ્વાર છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧ર મેને રવિવારના દિવસે કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ યુગલો
પોરબંદર ખાતે સ્વ. કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત જી.એમ.સી. સ્કૂલનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયુ હતુ. જી.એમ.સી. ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ છેલ્લા
પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે. વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે
પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત્ત શિક્ષકોનો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને સુવિખ્યાત કવિશ્રી દેવજી રામજી મોઢા દ્વારા સ્થાપિત
પોરબંદર ખાતે ૬૩મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૩૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા. ગુજરાત સરકારના
સુદામા મંદિર ખાતેથી કૃષ્ણનગરી દ્વારકા સુધી ની પદયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી ક્ર્ષ્ણ સુદામા ભક્ત સેવા મંડળ દ્વવારા અખા ત્રીજ નાશુભદિને
પોરબંદર માં બીમાર વૃદ્ધ માતા ને માસિક રૂ ૧૮ હજાર ભરણપોષણ ચુકવવા લંડન સ્થિત પુત્ર ને કોર્ટે હુકમ કર્યો છે. પોરબંદર ના નરસંગ ટેકરી વિસ્તાર
માધવપુર ( ઘેડ ) માં કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વવારા અખા ત્રીજે સમસ્ત કોળી સમાજ નો 43 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 16 નવ
લોકસભાની સામાન્ય ચૂંટણી ના કારણે વિદ્યાર્થીઓના વેકેશનનનો ભોગ લેવાઈ રહ્યો છે. પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવુ પડે
જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી પોરબંદર ના દરિયામાં ન વહાવવા અંગે ની સીનીયર સીટીઝન ની રજૂઆત અંગે જીપીસીબીએ વૈજ્ઞાનિક અભ્યાસ બાદ નક્કી કરેલા પોઇન્ટ પર
પોરબંદરમાં શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાન માં પ્રથમ દિવસે મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા. પોરબંદર ખાતે વ્રજનિધિ
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે