Tuesday, February 11, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર મનપા દ્વારા પ્રથમ વખત બે કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ:મીડિયાને વિગત આપવામાં શરમાતા શાસકો

પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા ના દોઢ માસ બાદ પ્રથમ વખત બે કોમર્શીયલ મિલ્કત સીલ કરવામાં આવી છે. જો કે મિલ્કત અંગે વધુ વિગત મીડિયા ને

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલાનું નિધન થતા જીલ્લા માં પ્રથમ વખત કરાયું સ્કીનદાન

પોરબંદર માં મહિલાનું નિધન થતા તેમની ચામડીનું દાન આપવામાં આવ્યું છે ઉપરાંત દેહદાન અને ચક્ષુદાન પણ કરવામાં આવ્યા છે. તા.૭.૨.૨૦૨૫ના રોજ સ્વ.શાંતિલાલ માધવજી રાયઠઠ્ઠા, રાજેન્દ્રભાઈ,

આગળ વાંચો...

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવ નો આજ થી પ્રારંભ

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેનો પ્રારંભ આજે તા ૮ ના રોજથી કરાયો છે. પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદર ની નીરમાં ફેક્ટરી એ તબીબ ને રૂ ૧૪ લાખ ચુકવવા પડશે:જાણો કારણ

પોરબંદરમાં આવેલ બિરલા ફેકટરી તરીકે ઓળખાતી નિરમા કેમિકલ્સ લી_ માં ડોકટર તરીકેના હોદા ઉપર ફરજ બજાવતા કર્મચારી ડો. અનિલ ડી. દેવાણીએ વર્ષો સુધી આ સંસ્થામાં

આગળ વાંચો...

પોરબંદરના સમુદ્ર કિનારે કવિતાઓના મોજાં ઉછળ્યા:શ્રોતાઓ બન્યા મંત્રમુગ્ધ

ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી પોરબંદર ખાતે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગળ વાંચો...

પોરબંદર ના પૂર્વ યોગ કો ઓર્ડીનેટર દ્વારા ગુજરાત યોગબોર્ડ ને અહિંસક આંદોલન ની ચીમકી:જાણો કારણ

પોરબંદર ના પૂર્વ યોગ કો ઓર્ડીનેટરે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા લાયકાત વગર ના કોઓર્ડીનેટરની નિમણુક કરાઈ હોવાનું જણાવી અહિંસક આંદોલન ની ચીમકી આપી છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદરમાં મનપા બનતા જ ગંદકી કરનાર ૩૦૪ લોકો પાસે થી એક માસ માં વસુલ્યો રૂ ૭૭૦૦૦ દંડ

પોરબંદર મહાનગરપાલિકા બનતા જ પ્રથમ માસ માં ૩૦૪ લોકો પાસે થી ગંદકી બદલ રૂ ૭૭૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે. પોરબંદર ને તા ૧ જાન્યુઆરી

આગળ વાંચો...

પોરબંદરની નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી અપાતા દોડધામ:બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન તપાસમાં કઈ વાંધાજનક ન મળતા રાહત નો શ્વાસ

પોરબંદરની નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી અપાતા દોડધામ મચી હતી. જો કે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા કઈ મળ્યું

આગળ વાંચો...

આજે કોસ્ટગાર્ડ ડે:અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવનાર ભારતીય કોસ્ટગાર્ડ નો ૪૯ મો સ્થાપના દિવસ:વાંચો આ ખાસ અહેવાલ

ભારતીય કોસ્ટગાર્ડ નો આજે ૧ ફેબ્રુઆરી એ ૪૯ મો સ્થાપના દિવસ છે કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવવામાં આવ્યા

આગળ વાંચો...

અંતે પોરબંદર ની અંજુમને ઇસ્લામ સંસ્થા ની ચૂંટણી જાહેર

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધી અંજુમને ઈસ્લામ- પોરબંદર રજીસ્ટર નંબર બી-169 ની ચૂંટણી માટે નીમાયેલા અધિકારીઓની આગેવાનીમાં હાલાઈ મુસ્લિમ ખત્રી જમાત હોલ ખાતે પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ

આગળ વાંચો...

પોરબંદર હોમગાર્ડના બે જવાનોની મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરાઈ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે