Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

રાણાવાવ ખાતે આજે જલારામ મંદિર નું ભૂમિ પૂજન યોજાશે:૨૫૦ વાર જગ્યા માં એક કરોડ થી વધુ ના ખર્ચે થશે ભવ્ય મંદિર નિર્માણ

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આજે રામનવમી ના દિવસે યોજાશે.

આગળ વાંચો...

પોરબંદર ની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે થયું જોડાણ

પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દશકાઓથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જગાવતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા

આગળ વાંચો...

પોરબંદર માં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા અને રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા રજૂઆત

પોરબંદર સહિત રાજ્યભરમાં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા સહિત રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા તેમજ ચાલુ વર્ષે ધોરણ.૧માં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવા

આગળ વાંચો...

માધવપુર ના મેળા માં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવા અરુણાચલ-આસામ સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો નું પોરબંદરમાં આગમન

પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદર આવી પહોંચી છે. જેમાં

આગળ વાંચો...

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં શિવસેના થશે વધુ મજબુત:રાજ્ય પ્રભારી સહિતના અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં મહત્વ ની બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠન અંગેની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રભારી જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ

આગળ વાંચો...

પોરબંદરમાં ખારવાસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેખારવા સમાજ કપ-૨૦૨૩ ની

આગળ વાંચો...

પોરબંદર ના અક્ષર વિદ્યામંદિર ખાતે રંગ તરંગ ૨૦૨૩ ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો

પોરબંદર ના છાયામાં આવેલ અક્ષર વિદ્યામંદિર ખાતે રંગ તરંગ વાર્ષિકોત્સવ યોજાયો હતો.જેમાં શાળા ના તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લઇ અવનવી કૃતિઓ રજુ કરી હતી. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર માં રાજ કાંધલ જાડેજા ની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ માં કેમ મૂકી તેમ કહી ને યુવાન નું અપહરણ કરી માર માર્યા ની પોલીસ ફરિયાદ

રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના પુત્ર રાજની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકનાર રાજના બે મિત્રનું અપહરણ કરી બે શખ્સોએ સ્નૂકરની સ્ટીક અને ધોકા વડે એક યુવાનને બેફામ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં છેલ્લા એક માસ માં વાહન અકસ્માત ના દસ બનાવ માં ૧ નું મોત

પોરબંદર જીલ્લા માં છેલ્લા એક માસ માં વાહન અકસ્માત ના દસ બનાવ માં ૧ નું મોત થયું છે. જયારે ૧૧ વ્યક્તિઓ ને સામાન્ય તથા ગંભીર

આગળ વાંચો...

પોરબંદરના રીવરફ્રન્ટ ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવ માં ૧૧ યુગલો એ પ્રભુતા માં પગલા પાડ્યા

પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ દ્વારા રીવરફ્રન્ટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થતા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો

પોરબંદર ખાતે લાયન્સ કલબ અને ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે જીલ્લા પોલીસના સહયોગથી સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. લાયન્સ કલબ-પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે