Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી . સાંદીપનિ શ્રીહરિ

આગળ વાંચો...

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો નો ઉર્ષશરીફ શાનદાર રીતે ઉજવાશે

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો ના ઉર્ષશરીફ નિમિતે ચાર દિવસ સુધી વિવિધ નૂરાની કાર્યક્રમો યોજાશે. રાણાવાવ ખાતે આવેલ આસ્તાને ઔલિયા ”

આગળ વાંચો...

પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર થતા લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર પૂર્ણ થયા બાદ લઘુરૂદ્ધ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટીસંખ્યામાં શિવભકતો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથરાજ ની સંગીતમય લાઈવ કથા યોજાશે

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના વિશાળ સભા ખંડ માં શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથ રાજ ની સંગીત મય લાઈવ કથા નું આયોજન કરાયું છે.

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન

આગળ વાંચો...

આજે શનીશ્વરી અમાસ:પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે

આજે શનીશ્વરી અમાસ નિમિતે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે આવેલ શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી ભક્તો ના ઘોડાપુર ઉમટશે. આજે શનૈશ્વરી અમાસના દિવસે

આગળ વાંચો...

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ચતુર્થ શિવકથાના સાર સાથે શ્રી રામકથાનો વિરામ

શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા તા. ૦૫-૦૧-૨૦૨૩ થી ૧૩-૦૧-૨૦૨૩ ૯ (નવ) દિવસ સુધી પાલાના ચોક ખાતે સર્વધર્મ પ્રેમી લોકો માટે શ્રીરામ કથા નુ દિવ્ય

આગળ વાંચો...

ગૌરવ: ૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી

૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી સુદામાપુરી નું ગૌરવ રાજ્યભર માં વધાર્યું છે. ગુજરાત

આગળ વાંચો...

પોરબંદરમાં ધનુર્માસ નિમિત્તે સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ યોજાયો

પોરબંદરના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ૧૧૫ વર્ષ જુના સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ

આગળ વાંચો...

પોરબંદર ના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા

પોરબંદરના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા હતા. જેમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે અઢળક કરીયાવર પણ દાતાઓના સહયોગથી અપાયો હતો. દેવદિવાળી ના દિવસે પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દીપાવલી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે. તા. 22-10-2022,

આગળ વાંચો...

પોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસ થી દેવ દિવાળી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે:જાણો દરેક કાર્યક્રમની સંપૂર્ણ વિગત

પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર ખાતે દીપાવલી પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવીના મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટખાતે દીપાવલી પ્રસંગે તા.૨૨-૧૦ ૨૦૨૨ શનિવારના ધનતેરસના રોજ સવારે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે