Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

માધવપુર ખાતે તા ૩૦ માર્ચ થી 3 એપ્રિલ સુધી યોજાશે ભવ્ય લોકમેળો:તંત્ર દ્વારા લોકમેળા ને લઇ ને ૨૮ સમિતિઓ ની રચના કરાઈ

માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં

આગળ વાંચો...

પોરબંદર નજીક બરડા ડુંગરમાં કાન મેરાની હોળી પ્રાગટય બાદ અન્ય હોળી પ્રગટાવવાની પરંપરા:જાણો સમગ્ર વિગત

પોરબંદર આજે હોળી નું પાવન પર્વ છે ત્યારે બરડા માં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટ્યા બાદ જ પોરબંદર ભાણવડ સહીત આસપાસ ના પંથક

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન નો પ્રારંભ

સાન્દીપનિ વિધાનિકેતનના આંગણે જ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ અને ચિંતનનું પર્વ એટલે કે સંસ્કૃતિ પર્વનો પ્રારંભ ત્રશપિકુમારોના વેદ પાઠ સાથે અને પૂજ્ય ભાઈશ્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની હરી મંદિર ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:હોળી-ધૂળેટી ઉત્સવ ની પણ ભવ્ય ઉજવણી થશે.

સંસ્કૃતભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્યશીલ, શ્રીમદ ભાગવત કથા અને રામકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની

આગળ વાંચો...

પોરબંદરના સત્યનારાયણ મંદિર નો ૭૯ મો પાટોત્સવ ઉજવાયો

પોરબંદરના હજારો લોકોની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન સત્યનારાયણ મંદિરના નિર્માણને ૭૯ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ મંદિરનું

આગળ વાંચો...

પોરબંદર ની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન

પોરબંદર સહીત સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું છે. પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી . સાંદીપનિ શ્રીહરિ

આગળ વાંચો...

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો નો ઉર્ષશરીફ શાનદાર રીતે ઉજવાશે

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો ના ઉર્ષશરીફ નિમિતે ચાર દિવસ સુધી વિવિધ નૂરાની કાર્યક્રમો યોજાશે. રાણાવાવ ખાતે આવેલ આસ્તાને ઔલિયા ”

આગળ વાંચો...

પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર થતા લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર પૂર્ણ થયા બાદ લઘુરૂદ્ધ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટીસંખ્યામાં શિવભકતો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથરાજ ની સંગીતમય લાઈવ કથા યોજાશે

પોરબંદર ના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના વિશાળ સભા ખંડ માં શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથ રાજ ની સંગીત મય લાઈવ કથા નું આયોજન કરાયું છે.

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન

આગળ વાંચો...

આજે શનીશ્વરી અમાસ:પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે

આજે શનીશ્વરી અમાસ નિમિતે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે આવેલ શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી ભક્તો ના ઘોડાપુર ઉમટશે. આજે શનૈશ્વરી અમાસના દિવસે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે