Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ના સહજાનદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદર ના સહજાનદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર ના સત્સંગ શિક્ષા પરિષદ્‌, છાયા સંચાલિત અને ગુજકોષ્ટ

આગળ વાંચો...

પોરબંદર ની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન

પોરબંદર સહીત સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું છે. પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર

આગળ વાંચો...

પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ

પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પેન્શનરોને મળવાપાત્ર લાભ વિશે સમજ અપાઇ હતી. ગુજરાત એકસ પોલીસ એસોસીએશન પોરબંદર જીલ્લાની મીટીંગ પોલીસ કોમ્યુનીટી હોલ

આગળ વાંચો...

પોરબંદર ના અસ્માવતી ઘાટ પાસે રેતી કાઢવાની કામગીરી શરુ થતા બોટોની અવરજવર માં પડતી તકલીફ દુર થશે

પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ રેતીનાં ભરાવાથી બંધ થવાથી બોટોની અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેને લઇને ખારવા

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરો પણ યોજાશે

પોરબંદરમાં ચોપાટી ખાતે ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરામાં

આગળ વાંચો...

પોરબંદરના મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ખાતે અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા  નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજમાં યોજાયેલ નેશનલ સેમિનાર માં જુદી જુદી કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા 115 રીસર્ચ પેપર રજૂ કરાયા

પોરબંદર ની ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કૉલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનારનું એન્હાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન થુ આઇસીટી (આઇસીટી દ્વારા શિક્ષણમાં પ્રવર્ધન) વિષય પર આયોજન

આગળ વાંચો...

પોરબંદર ના ખાપટ ગામે ગૌશાળામાં 6 ગૌધન ના મોત ના આક્ષેપ

પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન

આગળ વાંચો...

પોરબંદરમાં ખવાસ જ્ઞાતિની વાડીના અધ્યતન એસી હોલનું લોકાર્પણ કરાયું

સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયાની જ્ઞાતિની વંડીના અદ્યતન એસી હોલનુું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્‌ઘાટન મહા શિવરાત્રીના દિવસે મુખ્ય દાતા તેમજ જ્ઞાતિ ના પ્રમુખ સહિતના

આગળ વાંચો...

પોરબંદરના ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન

પોરબંદરના જાણીતા ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કલા નગરી પોરબંદરમાં કલા અને કલાકારો માટે કામ કરતી સંસ્થા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના ૨૨માં સમૂહલગ્નોત્સવમાં ૧૮ નવદંપતીએ પ્રભુતા માં પગલા પાડ્યા

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર જ્ઞાતિના ૨૨માં સમૂહલગ્નોત્સવ તા.૦૭/૦૨/૨૦૨૩ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે સંપન્ન થયા આ સમૂહલગ્નોત્સવમાં મહેર જ્ઞાતિના કુલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે બજેટ માં આઈટી,જીએસટી ની નવી જોગવાઈ અંગે સેમીનાર યોજાયો

ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રી તુલસીભાઈ જેઠાલાલ થી વ્યાપાર ઉદ્યોગ સદન ખાતે પ્રપોઝડ બજેટ ૨૦૨૩-૨૪માં ઈન્કમટેક્સ અને જી.એસ.ટી.ના કાયદાઓમાં થયેલા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે