
પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં અન્નકોટ ના દિવ્ય મનોરથનું આયોજન
સમગ્ર વિશ્વમાં વૈષ્ણવોમાં આસ્થાનું પ્રતિક ગણાતી અને તીલકાયતી મહારાજ શ્રી રાકેશ બાવા ના આશિર્વાદ અને પ્રેરણાથી નાથદ્રારામાં જે શ્રીનાથજી ની હવેલી આવેલ છે. તે જ

સમગ્ર વિશ્વમાં વૈષ્ણવોમાં આસ્થાનું પ્રતિક ગણાતી અને તીલકાયતી મહારાજ શ્રી રાકેશ બાવા ના આશિર્વાદ અને પ્રેરણાથી નાથદ્રારામાં જે શ્રીનાથજી ની હવેલી આવેલ છે. તે જ

પોરબંદર ના બરડા ડુંગરમાં તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ થઇ રહી છે. રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. વરસી ઉત્સવના સમગ્ર કાર્યક્રમની માહીતી આપતા મેમણવાડા મંદિર થલ્હીના ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, મેડીકલ

આજ થી નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદર ખાતે લોહાણા સમાજ,ખારવા સમાજ અને મહેર સમાજ દ્વારા રાસોત્સવ નું આયોજન કરાયું છે. લોહાણા સમાજ દ્વારા

પોરબંદર ચોપાટીએ આવેલ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ દ્વારા તૃતીય નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ છે.

રાણાવાવ નજીક આવેલ નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી નું પર્વ આસ્થાભેર ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં નવરાત્રી ની આસ્થાભેર

શહેર પોરબંદરમાં ધુધવતા મહાસાગરના સાનિધ્યમાં અને ભીની રેતીના સંગાથે છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી મહોત્સવનુ “રમઝટ” ના નામે આયોજન કરી રહેલ છે. અને આ વર્ષે પણ

પોરબંદરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે-એ-મિલાદુન્નબી નિમિત્તે જુલૂસ કાઢી પયગમ્બર સાહેબની મિલાદ શરીફ અને સલાતો સલામ પેશ કરતા સાથે (જન્મદિવસની) ઉજવણી

પોરબંદર ના લીમડાચોક ખાતે શ્રી ભદ્રકાલી માતાજીના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબીમંડળમાં ૯૯ વર્ષ પૂરા કરી આ

રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા , ગણપતિ ના પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ હતી. રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા આ

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા-
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે