Friday, August 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

પોરબંદરમાં આવતીકાલે થેલેસેમીક બાળકો માટે રક્તદાન કેમ્પ:રકતદાતાને રાસોત્સવ ના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં આવતીકાલે રવિવારે થેલેસેમીક બાળકો માટે થનગનાટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાન કરનારને નિઃશુલ્ક સીઝન પાસ અપાશે. થનગનાટ ગ્રુપ ઓફ

આગળ વાંચો...

પોરબંદર ખાતે રોટરી ક્લબ અને જી એમ સી સ્કૂલ દ્વારા એન્જિનિયર ડે ના દિવસે શહેર ના એન્જીનીયરો નો સન્માન સમારોહ યોજાયો

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્જીનિયર્સ ડેનું આયોજન કરેલ હતું. રોટરી કલબ પોરબંદર દ્વારા પોરબંદરના 20+ નામાંકિત ઇજનેરોને પ્રશંસા પ્રમાણપત્ર, પુસ્તક

આગળ વાંચો...

પોરબંદર ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના વિવિધ ૭૫ બીચો પર ૭૫ દિવસ સુધી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન કાર્ય૨ત છે જેમા

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જનરલ નોલેજ પરીક્ષા યોજાઇ: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક કસોટીનું

આગળ વાંચો...

પોરબંદર ખાતે યોજાયેલ ગુજરાત દલિત અધિકાર સંઘની બેઠકમાં ૧૮ મહત્વ ના પ્રશ્નો અંગે ઠરાવ કરાયો

પોરબંદર સહિત રાજયના અનુસુચિત જાતિ સમાજના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નહીં હોવાથી અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વના ૧૮ પ્રશ્નોના ઠરાવ કરીને

આગળ વાંચો...

પોરબંદર ની વનાણા જી.આઈ.ડી.સી. પીવાના પાણી જેવી પાયા ની સુવિધા થી પણ વંચિત:થ્રી ફેઝ પાવર માં પણ વારંવાર વિક્ષેપ

પોરબંદર ની વનાણા જી.આઇ.ડી.સી.માં પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત થ્રી ફેઝ પાવરમાં પણ વારંવાર વિક્ષેપ સર્જાતો હોવા અંગે વનાણા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન

આગળ વાંચો...

ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે