Thursday, October 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ખાતે શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

પોરબંદરમાં શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાન માં પ્રથમ દિવસે મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા. પોરબંદર ખાતે  વ્રજનિધિ

આગળ વાંચો...

પાંડાવદરની સરકારી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી સ્માર્ટ બોર્ડ અને આર ઓ પ્લાન્ટ અર્પણ કરાયા

પાંડાવદર ગામની સરકારી શાળા ને દાતાઓ ના સહયોગ થી સ્માર્ટ બોર્ડ અને આર ઓ પ્લાન્ટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ

આગળ વાંચો...

પોરબંદર ના ૧ સહીત રાજ્ય ના ૩૫ માછીમારો અને ૧ સીવીલીયન પાક જેલ માંથી ૩૦ એપ્રિલે મુક્ત:અન્ય માછીમારે જેલમુક્તિ માટે લખ્યો પત્ર

પોરબંદર ના ૧ સહીત રાજ્ય ના ૩૫ માછીમારો અને ૧ સીવીલીયન ને પાકિસ્તાન ની જેલ માંથી ૩૦ એપ્રિલે મુક્ત કરાશે જેના પગલે માછીમારો ના પરિવારજનો

આગળ વાંચો...

પોરબંદર માં રાજ્યસભા ના સાંસદ પરિમલ નથવાણીની ઉપસ્થિતિ માં આજે રઘુવંશી મહા સંમેલન યોજાશે

પોરબંદર ખાતે આજે રાજ્યસભા ના સાંસદ ની ઉપસ્થિતિ માં રઘુવંશીઓ નું મહા સંમેલન યોજાશે. પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત પેટા સંસ્થાઓના ઉપક્રમે જ્ઞાતિગંગાના સંગઠન

આગળ વાંચો...

પોરબંદરમાં વૈવાહિક વિવાદોના નિકાલ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોકઅદાલત શરૂ થશે:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદરમાં વૈવાહિક વિવાદોના નિકાલ માટે પ્રીલીટીગેશન લોકઅદાલત શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંળના પેટ્રોન ઇન ચીફ સુનીતા અગ્રવાલ

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને

આગળ વાંચો...

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહિરના કાર્યક્રમો યોજાશે

માધવપુર ના મેળા ની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે મેળા ને લઇ ને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી મેળા માં આ વખતે

આગળ વાંચો...

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના

આગળ વાંચો...

રાણાવાવમાં સંતાનોના શિક્ષણ માટે સરકારી કર્મચારીઓની પહેલી પસંદ બની આ સરકારી સીમ શાળા:ખાનગી શાળા ને ટક્કર મારે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

રાણાવાવ ના અનેક સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો ના અભ્યાસ માટે સરકારી સીમ શાળા પસંદ કરી છે. ખાનગી શાળા ને પણ ટક્કર મારે તેવી સુવિધા ધરાવતી

આગળ વાંચો...

પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 225 પરિવાર ને રમજાન રાશન કિટ નું વિતરણ કરાયું

પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલય ના ૭૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ:સ્થાપક ના સ્મૃતિ ખંડનું અનાવરણ પણ કરાયું

પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે