Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદરથી ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની ત્રણ દિવસની યાત્રાએ લઇ જવાઈ

પોરબંદરમાં અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા પોરબંદરની ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની યાત્રાએ લઇ જવાઇ છે તથા તમામ

આગળ વાંચો...

પોરબંદરમાં “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ:રવિવારે પ્રથમ કાર્યક્રમરૂપે ભવ્ય મુશાયરો યોજાશે.

પોરબંદર શહેર અનેક રીતે વિશ્વ વિખ્યાત છે, ત્યારે પોરબંદરમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, નાટય સહિતની તમામ પ્રકારની કલાઓને ઉજાગર કરવા “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલા કૌશલ્યકેન્દ્રનો પ્રારંભ કરાયો

જાણીતી સંસ્થા રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ગ્લોબલ દ્વારા પોરબંદર અને જૂનાગઢ ખાતે મહિલાઓને તાલીમ આપીને સ્વરોજગારી અપાવવાના હેતુ સાથે મહિલા કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

પોરબંદરમાં આવતીકાલે થેલેસેમીક બાળકો માટે રક્તદાન કેમ્પ:રકતદાતાને રાસોત્સવ ના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં આવતીકાલે રવિવારે થેલેસેમીક બાળકો માટે થનગનાટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાન કરનારને નિઃશુલ્ક સીઝન પાસ અપાશે. થનગનાટ ગ્રુપ ઓફ

આગળ વાંચો...

પોરબંદર ખાતે રોટરી ક્લબ અને જી એમ સી સ્કૂલ દ્વારા એન્જિનિયર ડે ના દિવસે શહેર ના એન્જીનીયરો નો સન્માન સમારોહ યોજાયો

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્જીનિયર્સ ડેનું આયોજન કરેલ હતું. રોટરી કલબ પોરબંદર દ્વારા પોરબંદરના 20+ નામાંકિત ઇજનેરોને પ્રશંસા પ્રમાણપત્ર, પુસ્તક

આગળ વાંચો...

પોરબંદર ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના વિવિધ ૭૫ બીચો પર ૭૫ દિવસ સુધી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન કાર્ય૨ત છે જેમા

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જનરલ નોલેજ પરીક્ષા યોજાઇ: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક કસોટીનું

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે