Monday, November 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

collector

પોરબંદર ખાતે યોજાયેલ લોન મેળામાં ૧૪૩૦ લાભાર્થીઓને રૂ.૪૭ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા

પોરબંદર જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા આજે તા.૨૧ ના રોજ બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અન્વયે લોન મેળો યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર માં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કલેકટર અને ધારાસભ્યોને પાઠવ્યું આવેદન:જાણો કારણ

પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ

આગળ વાંચો...

પોરબંદર માં બીએલઓ ને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ ક્યારે?:કલેકટર ને કરાઈ લેખિત રજૂઆત

પોરબંદર જીલ્લા માં બી એલ ઓ ને લગતા વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે. રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન મારી માટી, મારો દેશ, માટીને નમન, વિરોનેવંદન અભિયાન યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પણ ભારત

આગળ વાંચો...

ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના ત્રણ યુવાનોની હત્યા સામે ભારે રોષ:પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા આવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે અને તાજેતરમાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યા થઇ છે ત્યારે પોરબંદર તાલુકા વણકર સમાજ

આગળ વાંચો...

પોરબંદર ખાતે રામકૃષ્ણ મિશન ની ૧૨૫ મી વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ

પોરબંદર ખાતે રામ કૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરીયલ ની ૧૨૫ મી વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ હતી. પોરબંદર ખાતે આવેલ રામકૃષ્ણ મિશનની ૧૨૫ મી વર્ષગાંઠની ઉજવણીના

આગળ વાંચો...

પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાની ના પરિવારજનો નો સન્માન સમારોહ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્રતા સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની ૩૦૯ શાળાઓ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

પોરબંદર જિલ્લામાં આગામી તારીખ ૧૨,૧૩ અને જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાશે. સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ

આગળ વાંચો...

ગાંધીનગર ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓ ને ગૃહ પ્રવેશ ના કાર્યક્રમ માં પોરબંદર જીલ્લા ના ૫૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૨ મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાશે ખાસ ઝુંબેશ:જાણો સંપૂર્ણ વિગત

કલેકટર કચેરી પોરબંદર ખાતે રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

આગળ વાંચો...

દસ્તાવેજ થયેલો હોય તો પણ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડી શકાય નહીં પોરબંદર ક્લેક્ટરનો મહત્વનો ચુકાદો

સામાન્ય સંજોગોમાં જયારે કોઈપણ મિલ્કત અધાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવેલી હોય ત્યારે રેવન્યુ રેકર્ડમાં તેની એન્ટ્રી પાડવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોઈ એક

આગળ વાંચો...

માધવપુર ખાતે તા ૩૦ માર્ચ થી 3 એપ્રિલ સુધી યોજાશે ભવ્ય લોકમેળો:તંત્ર દ્વારા લોકમેળા ને લઇ ને ૨૮ સમિતિઓ ની રચના કરાઈ

માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે