Friday, June 9, 2023

|| तुम रक्षक काहू को डरना ||

collector

પોરબંદર જિલ્લાની ૩૦૯ શાળાઓ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

પોરબંદર જિલ્લામાં આગામી તારીખ ૧૨,૧૩ અને જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાશે. સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ

આગળ વાંચો...

ગાંધીનગર ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓ ને ગૃહ પ્રવેશ ના કાર્યક્રમ માં પોરબંદર જીલ્લા ના ૫૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૨ મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાશે ખાસ ઝુંબેશ:જાણો સંપૂર્ણ વિગત

કલેકટર કચેરી પોરબંદર ખાતે રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

આગળ વાંચો...

દસ્તાવેજ થયેલો હોય તો પણ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડી શકાય નહીં પોરબંદર ક્લેક્ટરનો મહત્વનો ચુકાદો

સામાન્ય સંજોગોમાં જયારે કોઈપણ મિલ્કત અધાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવેલી હોય ત્યારે રેવન્યુ રેકર્ડમાં તેની એન્ટ્રી પાડવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોઈ એક

આગળ વાંચો...

માધવપુર ખાતે તા ૩૦ માર્ચ થી 3 એપ્રિલ સુધી યોજાશે ભવ્ય લોકમેળો:તંત્ર દ્વારા લોકમેળા ને લઇ ને ૨૮ સમિતિઓ ની રચના કરાઈ

માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં

આગળ વાંચો...

વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ માત્રને માત્ર શિક્ષણના હેતુ માટે જ કરે તે જરૂરી:પોરબંદરના કલેકટરે માધવપુરમાં આપ્યું પરીક્ષાર્થીઓ ને મોટીવેશન

. પોરબંદરના માધવપુર ઘેડ સ્થિત શેઠ એન.ડી.આર હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પરિક્ષાને કઈ રીતે તણાવ મુક્ત રીતે આપી શકે તે

આગળ વાંચો...

પોરબંદર ખાતે બોર્ડની પરીક્ષા અંગે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં કલેકટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

પોરબંદર સ્થિત ડો. વી.આર.ગોઢાણીયા કોલેજ કેમ્પસ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરિક્ષા કઈ રીતે આપવી તે માટે શિબિર યોજાઈ

આગળ વાંચો...

પોરબંદરના મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ખાતે અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા  નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય

આગળ વાંચો...

પોરબંદર માં આરોગ્યલક્ષી યોજનાઓની સમિક્ષા બેઠકમાં હેલ્થનુ વિઝન પોરબંદર@-૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવવા નિર્ણય લેવાયો

પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માનાં અધ્યક્ષ સ્થાને આરોગ્યલક્ષી યોજનાઓની સમિક્ષા બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ગર્વનીંગ બોડી, મેટરનલ ડેથ એન્ડ ચાઇલ્ડ ડેથ, ડીસ્ટ્રીકટ ટી.બી. ફોરમ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા જાગૃતિ માટે આજ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કામાં ૧૮ ગામોમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટીતંત્ર દ્વારા આજે તા ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કા માં ૧૮ ગામો માં લોકજાગૃતિ ના કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિઝન પોરબંદર@૨૦૪૭ને સાકાર કરવા બેઠક યોજાઈ

વિઝનપોરબંદર@૨૦૪૭ને સાકાર કરવા માટે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર સહિત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોએ શિક્ષણ થકી વિકાસના નવા આયોમો

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના તમામ હોટલ,ગેસ્ટહાઉસ,ધર્મશાળા,મુસાફરખાના માટે જાહેરનામું બહાર પડાયું:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર જીલ્લા માં હોટલ,ગેસ્ટહાઉસ,ધર્મશાળા માં આવતા લોકો ની એન્ટ્રી પથિક સોફ્ટવેર માં ફરજીયાત કરવા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદર જીલ્લા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે