Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

Saturday, May 31, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પિતાના અવસાન પછી અને માતાએ બીજા લગ્ન કરેલા હોય તો પણ સગીર બાળકનો દાદાની મિલ્કતમાં હકક થાય:પોરબંદરની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

પોરબંદર માં પિતાના અવસાન પછી માતા એ બીજા લગ્ન કર્યા હોય તો પણ સગીર બાળકનો દાદા ની મિલકત માં હક્ક થતો હોવાનો ચુકાદો સિવિલ કોર્ટે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર માં પ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી હાથ ધરાઈ

પોરબંદરના ડો.ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટર ના નિષ્ણાંત ડો.હિમાંશુ ગઢવી (M.D.S) અને તેની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌ પ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ( Zygomatic

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માં આવ્યા

પોરબંદર જીલ્લા માં બે દિવસ માં ઘરે ઘરે જઈ ને તથા ૩૪૨ પોલીયો બુથ ખાતે ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજાર થી વધુ બાળકો

આગળ વાંચો...

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો તાજાવાલા હોલ ખાતે પ્રારંભ

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત

આગળ વાંચો...

પોરબંદરના વિદ્યાર્થીએ સ્કેટીંગમાં રાજ્યકક્ષાએ મેળવ્યો ગોલ્ડમેડલ

પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મિતાંશુ દાસાણીએ સ્કેટીંગમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પોરબંદર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતાંશુ હિતેશભાઇ દાસાણીએ

આગળ વાંચો...

પોરબંદરમાં આવતીકાલે થેલેસેમીક બાળકો માટે રક્તદાન કેમ્પ:રકતદાતાને રાસોત્સવ ના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં આવતીકાલે રવિવારે થેલેસેમીક બાળકો માટે થનગનાટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાન કરનારને નિઃશુલ્ક સીઝન પાસ અપાશે. થનગનાટ ગ્રુપ ઓફ

આગળ વાંચો...

પોરબંદર ખાતે રોટરી ક્લબ અને જી એમ સી સ્કૂલ દ્વારા એન્જિનિયર ડે ના દિવસે શહેર ના એન્જીનીયરો નો સન્માન સમારોહ યોજાયો

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્જીનિયર્સ ડેનું આયોજન કરેલ હતું. રોટરી કલબ પોરબંદર દ્વારા પોરબંદરના 20+ નામાંકિત ઇજનેરોને પ્રશંસા પ્રમાણપત્ર, પુસ્તક

આગળ વાંચો...

You cannot copy the content of this page.