Wednesday, October 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા ભોદ અને ધરમપુર ના ૩૪૦ શ્રમિક પરિવારો ને કીટ વિતરણ કરાયું

પ્રત્યેક વર્ષ માફક આ વર્ષે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદર દ્વારા દીપાવલીના પવન પર્વ ની ઉજવણી ભોદ અને ધરમપુરના ખાણ વિસ્તારોમાં જઈ દિવાળીના

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગર ની પરિક્રમા નો ૨૮ ઓક્ટોબર થી પ્રારંભ :જાણો પરિક્રમા ને લગતી સંપૂર્ણ વિગત

જે રીતે ગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય છે તે જ રીતે પોરબંદર નજીકના ઐતિહાસિક બરડા ડુંગરની લીલી પરિક્રમાનું પણ આયોજન થાય છે. ત્યારે

આગળ વાંચો...

પોરબંદર માં બહેનો ને આત્મનિર્ભર બનવા માટે તાલીમ અપાઈ

પોરબંદરમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ચોકલેટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. શ્રી સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહઉદ્યોગ સંસ્થાપન પોરબંદર અને આસપાસનાં બહેનો આત્મનિર્ભર બને તે માટે

આગળ વાંચો...

પોરબંદર માં તહેવારો દરમ્યાન દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવા દેવા રજૂઆત

પોરબંદર માં દિવાળીઓના તહેવારો દરમીયાન દુકાનો મોડી રાત્રી સુધી ખુલ્લી રાખવા પરવાનગી આપવા ચેમ્બર દ્વારા એસપી ને રજૂઆત કરાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદરથી ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની ત્રણ દિવસની યાત્રાએ લઇ જવાઈ

પોરબંદરમાં અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા પોરબંદરની ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની યાત્રાએ લઇ જવાઇ છે તથા તમામ

આગળ વાંચો...

પોરબંદરમાં “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ:રવિવારે પ્રથમ કાર્યક્રમરૂપે ભવ્ય મુશાયરો યોજાશે.

પોરબંદર શહેર અનેક રીતે વિશ્વ વિખ્યાત છે, ત્યારે પોરબંદરમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, નાટય સહિતની તમામ પ્રકારની કલાઓને ઉજાગર કરવા “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલા કૌશલ્યકેન્દ્રનો પ્રારંભ કરાયો

જાણીતી સંસ્થા રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ગ્લોબલ દ્વારા પોરબંદર અને જૂનાગઢ ખાતે મહિલાઓને તાલીમ આપીને સ્વરોજગારી અપાવવાના હેતુ સાથે મહિલા કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે