પોરબંદર માં લોકમેળા પહેલા યોજાયેલ લોન મેળા માં ૧૪૩૬ લાભાર્થીઓને રૂ.૫૦ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા
પોરબંદર માં જન્માષ્ટમી ના લોકમેળા નું આયોજન કરાયું છે જેને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે., ત્યારે આ લોકમેળા પહેલા વિવિધ બેંકો ના
પોરબંદર માં જન્માષ્ટમી ના લોકમેળા નું આયોજન કરાયું છે જેને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે., ત્યારે આ લોકમેળા પહેલા વિવિધ બેંકો ના
પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ
પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ
ગુજરાત ગૌણ સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલી Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન ઉર્તિણ થવા બદલ ભાવેશભાઇ રાજશીભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ હતું. પોરબંદરના ભાગોળે આવેલ
નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.
પોરબંદર ના શ્રીમતી દીવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સી.બી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે રાષ્ટ્ર દેવો ભવ ની
જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ
પોરબંદરની રમણીય ચોપાટી પર વર્ષોથી રેતશિલ્પ તૈયાર કરતા નથુભાઇ ગરચરનું એક દળદાર પુસ્તક સૂરતના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. પોરબંદરના દરિયા કિનારે અદ્ભુત રેતશિલ્પ બનાવતા
ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ
આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,
સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત
પોરબંદર ના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રાખી મેકિંગ અને પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરખાબી નગર પોરબંદરની
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે