Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર માં લોકમેળા પહેલા યોજાયેલ લોન મેળા માં ૧૪૩૬ લાભાર્થીઓને રૂ.૫૦ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા

પોરબંદર માં જન્માષ્ટમી ના લોકમેળા નું આયોજન કરાયું છે જેને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે., ત્યારે આ લોકમેળા પહેલા વિવિધ બેંકો ના

આગળ વાંચો...

પોરબંદર માં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કલેકટર અને ધારાસભ્યોને પાઠવ્યું આવેદન:જાણો કારણ

પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ

આગળ વાંચો...

પોરબંદર માં નિરમા ફેક્ટરી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા ઉપર મૌખિક પ્રતિબંધ મૂકી દેવાતા રોષ:કલેકટર ને આવેદન

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ

આગળ વાંચો...

પોરબંદર માં પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર યુવાન ને બિરદાવવામાં આવ્યો

ગુજરાત ગૌણ સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલી Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન ઉર્તિણ થવા બદલ ભાવેશભાઇ રાજશીભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ હતું. પોરબંદરના ભાગોળે આવેલ

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ના શિક્ષકોએ ફંડ એકત્ર કરી વિદ્યાર્થીઓ માટે વધુ 5 કોમ્પ્યુટર વસાવ્યા

નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ની ૨૧ મી વર્ષગાંઠ ની ઉજવણી રાષ્ટ્ર દેવો ભવ ની થીમ પર અનોખી રીતે કરાઈ

પોરબંદર ના  શ્રીમતી દીવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સી.બી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે રાષ્ટ્ર દેવો ભવ ની

આગળ વાંચો...

પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન યોજાશે:ભાગ લેવા માટે શું કરવું તે અંગે જાણો સંપૂર્ણ વિગત

જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદરના રેતશિલ્પકળા ના સાધકના રેતીશિલ્પોનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કરાયું

પોરબંદરની રમણીય ચોપાટી પર વર્ષોથી રેતશિલ્પ તૈયાર કરતા નથુભાઇ ગરચરનું એક દળદાર પુસ્તક સૂરતના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. પોરબંદરના દરિયા કિનારે અદ્ભુત રેતશિલ્પ બનાવતા

આગળ વાંચો...

રાણા ખીરસરા ના વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ને દ્વારિકા ની યાત્રા કરાવવામાં આવી

ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,

આગળ વાંચો...

પોરબંદર ખાતે “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો

સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત

આગળ વાંચો...

દેશની રક્ષા કરનાર ફૌજીઓની રક્ષા કાજે પોરબંદર ના વિધાર્થીઓએ રાખડીઓ બનાવી

પોરબંદર ના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રાખી મેકિંગ અને પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરખાબી નગર પોરબંદરની

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે