Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Achievers

પોરબંદર ના જળપલ્લવિત વિસ્તારો માં મોટી સંખ્યા માં અમેરિકન પક્ષી પેલીકન નો પડાવ

હાલ પોરબંદર જીલ્લા ના જળ પલ્લવિત વિસ્તારો માં પેલીકન પક્ષીઓ ના ઝુંડે ધામા નાખ્યા છે. જે પક્ષી પ્રેમીઓ અને પક્ષીવિદો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા

આગળ વાંચો...

પોરબંદર ના ગૌરવ જયદેવ ઉનડકટ ની ૧૨ વર્ષ પછી ટીમ ઇન્ડિયા માં પસંદગી

સૌરાષ્ટ્રના સાવજનું બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે સિલેકેશન થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ જયદેવ ઉનડકટની. સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટનું ઇન્ડિયન ટીમમાં

આગળ વાંચો...

મહિલા સશક્તિકરણ ની વાતો વચ્ચે પોરબંદર જીલ્લામાં ૬૦ વર્ષ માં માત્ર બે મહિલાઓ ને રાજકીય પક્ષો એ ટીકીટ આપી:૧૧ મહિલાઓ અપક્ષ માં લડી:જાણો પોરબંદર જીલ્લાની બન્ને વિધાનસભા બેઠકો નો રસપ્રદ ઈતિહાસ

ગુજરાત માં યોજાયેલી ૧૩ પૈકી માત્ર ૨ ચૂંટણીઓ માં પોરબંદર જીલ્લા માંથી રાજકીય પક્ષે મહિલા ને ટીકીટ આપી હતી. જેમાં જીલ્લા ના ઈતિહાસ માં એક

આગળ વાંચો...

પોરબંદર જીલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ:જાણો મતદારો માં કેટલો થયો વધારો અને આગામી વિધાનસભા ચૂંટણી માં કેટલા મતદારો કરી શકશે મતદાન

પોરબંદર જીલ્લા માં આગામી વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે જેમાં જીલ્લા માં ૩૭૯૨૬ મતદારો નો વધારો થયો છે.

આગળ વાંચો...

આજે વિજયાદશમી:જયારે પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

નવરાત્રી ના પાવન પર્વ નિમિતે પોરબંદર નજીક આવેલ માં હરસિદ્ધિ ના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ:જાણો આ પૌરાણિક મંદિર નો સંપૂર્ણ ઈતિહાસ

પોરબંદર સહીત દેશભર માં નવરાત્રી નો ભક્તિમય માહોલ માં પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ માઈ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને

આગળ વાંચો...

આજે શ્રાવણી પુનમ:ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૩ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 1033 સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના

આગળ વાંચો...

પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે જાણો પોરબંદર ના બરડા ડુંગર ની ગોદ માં આવેલ બિલનાથ મહાદેવના મંદિર વિશે

સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેકવિધ શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહેશ્વરના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં જ રહે છે. અને તે

આગળ વાંચો...

પર્યાવરણના રક્ષણ માટે પોરબંદર ના તબીબો ની અનેરી પહેલ:૫૦૦૦ વૃક્ષો નું કરશે જતન અને સંવર્ધન

પોરબંદર કોરોનાની બીજી લહેરમાં ઓકસીજનના અભાવે અનેક દર્દીઓ ના મોત થયા હતા ત્યારે પોરબંદર ખાતે ઈન્ડીયન મેડીકલ એસોશીએશન દ્વારા આગામી 2 વર્ષ માં ૫૦૦૦ વૃક્ષો

આગળ વાંચો...

video:એક સમયે જ્યાં ત્રણ પાળી માં ઉદ્યોગો ધમધમતા હતા તે પોરબંદર જીઆઇડીસી માં અનેક ઉદ્યોગો મરણપથારીએ

પોરબંદર એક સમયે જ્યાં ત્રણ પાળી માં ઉદ્યોગો ધમધમતા હતા તે પોરબંદર જીઆઇડીસી માં હાલ માં અનેક ઉદ્યોગો મરણપથારી એ છે તો મહત્વ ની જીવાદોરી

આગળ વાંચો...

video:શ્રી હનુમાન જયંતિ વિશેષ:પોરબંદર ના હજારો શ્રધ્ધાળુઓ ની આસ્થા ના કેન્દ્ર સમાન શ્રી રોકડીયા હનુમાનજી મંદિર

પોરબંદર આજે હનુમાન જયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં ઠેરઠેર હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. ત્યારે રોકડીયા હનુમાન મંદિર હજારો ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે.

આગળ વાંચો...

જ્યાં આયોજિત લોકમેળા માં રાષ્ટ્રપતિ સહીત વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે તે કેરળ,ગોવા જેટલું સાગરકાંઠાનો કુદરતી વૈભવ ધરાવતું માધવપુર (ઘેડ)

પોરબંદર સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે