Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણા માં નવદુર્ગા શક્તિ ઉપાસના નું આયોજન

મા આધ્યશક્તિ નું મહાપર્વ નવરાત્રી ઉત્સવ ની ઉજવણી હિન્દુ સમાજ દ્વારાજ ઉજવાતી હોય છે. ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં માના નવલા નોરતા

આગળ વાંચો...

પોરબંદરમાં નવલા નોરતા નો પ્રારંભ થતા શહેરમાં ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે

પોરબંદર માં આજ થી નવરાત્રી નું પાવન પર્વ શરુ થતા ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે.પોરબંદર માં આજથી નવરાત્રી નું પાવન પર્વ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેડીશનલ ડ્રેસ વગર પણ આ રાસોત્સવ માં રમી શકાશે નવરાત્રીના રાસગરબા

દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ

આગળ વાંચો...

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણામાં 52 ગજ નેજા ઉત્સવની તડામાર તૈયારીઓ

પોરબંદર નજીક નકલંક ધામ ઠોયાણા ખાતે ૫૨ ગજ નેજા ઉત્સવ યોજાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ નજીક આવેલ ઠોયાણા ગામે નકલંક ધામમાં રામદેવપીર

આગળ વાંચો...

પોરબંદર માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે:દિવસભર અનેક કાર્યક્રમ યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રમાં અવિરત સેવા આપનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે સમૂહ યજ્ઞોપવીત યોજાઈ

પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન ખાતે બ્રહ્મ સમાજ માટે નુતન યજ્ઞોપવીત ધારણ વિધિ યોજાઈ હતી. પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંદિપની વિદ્યાનિકેતન ખાતે શ્રાવણી પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ

આગળ વાંચો...

પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે જાણો પોરબંદર ના બરડા ડુંગર ની ગોદ માં આવેલ બિલનાથ મહાદેવના મંદિર વિશે

સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેકવિધ શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહેશ્વરના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં જ રહે છે. અને તે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દિવ્ય કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાઈ

પોરબંદર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં અને દેશ-વિદેશથી પધારેલા શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં અનેક દિવ્ય કાર્યક્રમો

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શિક્ષણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપનારા નું સન્માન કરાયું

પોરબંદર પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ

આગળ વાંચો...

video:પોરબંદર હાથલા ખાતે શનીજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ:મોટી સંખ્યા માં ભક્તો એ દર્શન નો લાભ લીધો

પોરબંદર પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે શની જયંતિ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. સોમવતી અમાસ અને શની જયંતી નો સુભગ સમન્વયનો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે