Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

આજે શનીશ્વરી અમાસ:પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે

આજે શનીશ્વરી અમાસ નિમિતે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે આવેલ શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી ભક્તો ના ઘોડાપુર ઉમટશે. આજે શનૈશ્વરી અમાસના દિવસે

આગળ વાંચો...

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ચતુર્થ શિવકથાના સાર સાથે શ્રી રામકથાનો વિરામ

શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા તા. ૦૫-૦૧-૨૦૨૩ થી ૧૩-૦૧-૨૦૨૩ ૯ (નવ) દિવસ સુધી પાલાના ચોક ખાતે સર્વધર્મ પ્રેમી લોકો માટે શ્રીરામ કથા નુ દિવ્ય

આગળ વાંચો...

ગૌરવ: ૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી

૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી સુદામાપુરી નું ગૌરવ રાજ્યભર માં વધાર્યું છે. ગુજરાત

આગળ વાંચો...

પોરબંદરમાં ધનુર્માસ નિમિત્તે સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ યોજાયો

પોરબંદરના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ૧૧૫ વર્ષ જુના સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ

આગળ વાંચો...

પોરબંદર ના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા

પોરબંદરના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા હતા. જેમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે અઢળક કરીયાવર પણ દાતાઓના સહયોગથી અપાયો હતો. દેવદિવાળી ના દિવસે પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દીપાવલી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે. તા. 22-10-2022,

આગળ વાંચો...

પોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસ થી દેવ દિવાળી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે:જાણો દરેક કાર્યક્રમની સંપૂર્ણ વિગત

પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર ખાતે દીપાવલી પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવીના મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટખાતે દીપાવલી પ્રસંગે તા.૨૨-૧૦ ૨૦૨૨ શનિવારના ધનતેરસના રોજ સવારે

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાંદીપની ગૌરવ પુરસ્કાર એનાયત કરાયા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન ૨૬મા સાંદીપનિ ગૌરવ ઍવોર્ડ સમારોહનું ગૌરવસભર આયોજન થયું હતું.

આગળ વાંચો...

પોરબંદર ના બગવદર ગામે ભવ્ય નવરાત્રી ઉત્સવ નું આયોજન કરાયું

પોરબંદર ના બગવદર ગામે ગ્રામ પંચાયત ના વિશાળ પટાંગણ માં સરપંચ વિક્રમભાઈ ઓડેદરા દ્વારા નવરાત્રી ઉત્સવ નું આયોજન કરાયું છે. જેમાં રાત્રી ના ૧૨ વાગ્યા

આગળ વાંચો...

પોરબંદરના વૃંદાવન રાસોત્સવ ખાતે ખેલૈયાઓ ને મોજ

પોરબંદર લોહાણા મહાજન વાડી ખાતે પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજીત વૃંદાવન રાસોત્સવ નો પ્રારંભ યુવા વૈષ્ણવાચાર્ય પુ. પાદ 108

આગળ વાંચો...

નવરાત્રી ના પાવન પર્વ નિમિતે પોરબંદર નજીક આવેલ માં હરસિદ્ધિ ના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ:જાણો આ પૌરાણિક મંદિર નો સંપૂર્ણ ઈતિહાસ

પોરબંદર સહીત દેશભર માં નવરાત્રી નો ભક્તિમય માહોલ માં પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ માઈ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નો પ્રારંભ

નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૨પ્રેસ નોટ પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે