Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

શની જયંતી નિમિતે પોરબંદર થી શનિધામ હાથલા સુધી પદયાત્રા યોજાશે

પોરબંદર પોરબંદરના સોબરગૃપ દ્વારા શનિધામ હાથલા સુધીની પદયાત્રાનું આયોજન શનિ જન્મજયંતિ નિમિતે કરવામાં આવ્યું છે. પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલ છે.અહીંયા ભગવાન શનિદેવ

આગળ વાંચો...

video:પોરબંદર માં અખાત્રીજ નિમિતે સોની બજાર માં મધ્યમ ઘરાકી:શુકનરૂપે દાગીનાની નજીવી ખરીદી

પોરબંદર અખાત્રીજ હોવા છતાં પોરબંદરની સોની બજાર માં મધ્યમ ઘરાકી હોવા મળતી હતી.અને માત્ર નજીવા લોકોએ સોનાની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. અખાત્રીજના દિવસે સોનાની

આગળ વાંચો...

video:પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે હજારો ભક્તો એ સુદામાજી ના ચરણસ્પર્શ નો લાભ લીધો

પોરબંદર પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવ્યો હતો.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી

આગળ વાંચો...

પોરબંદર ખાતે ઈદ-ઉલ-ફિત્ર ના તહેવારની ઉત્સાહ,ઉમંગ અને કોમી એકતાના વાતાવરણમાં ભવ્ય ઉજવણી થઈ

પોરબંદર પોરબંદર ખાતે ઈદ-ઉલ-ફિત્ર ના મુબારક અફઝલ અને નૂરાની દિવસની ભારે ઉત્સાહ,ઉમંગ,ઉલ્લાસ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ.સવારે શહેરની અનેક મસ્જિદોમાં વિવિધ સમયે ઇદની

આગળ વાંચો...

પોરબંદર માં પારિવારિક શાંતિ અભિયાન ના શતાબ્દી સેવકો નું થયું અભિવાદન

પોરબંદર પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ અનુસંધાને પોરબંદર માં પારિવારિક શાંતિ અભિયાન ના શતાબ્દી સેવકો નું સન્માન કરાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ

આગળ વાંચો...

video:પોરબંદર ના સુદામામંદિરે અખાત્રીજ ના દિવસે ભક્તો કરી શકશે નિજ મંદિર માં પ્રવેશ:વર્ષ માં એક દિવસ મળે છે સુદામાજી ના ચરણસ્પર્શ ની તક

પોરબંદર પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવે છે.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી

આગળ વાંચો...

આજે શનીશ્વરી અમાવાસ્યા હોવાથી પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે

પોરબંદર આજે શનીશ્વરી અમાવસ્યા હોવાથી પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી જ ભક્તો ના ઘોડાપુર ઉમટશે.અને પૂજા અર્ચના કરી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે અધ્યાપકનો વિદાય સમારોહ અને ૭૭ ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં સંસ્થામાં આવેલી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ગુરુજી શ્રી પ્રવિણચંદ્ર

આગળ વાંચો...

video:પોરબંદર ના શિંગડા ગામે ગોપાલજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્યાતિભવ્ય આયોજન

પોરબંદર પોરબંદર થી ૩૨ કિલોમીટર દૂર આવેલ શીગડા ગામ ઐતિહાસિક ગામ છે.આ ગામનું નામ વિશ્રામ દ્વારિકા કહેવાય છે. અહીં શાસ્ત્રોના જણાવ્યા મુજબ શૃંગી ઋષિ કમંડલ

આગળ વાંચો...

રાણાવાવ નગરપાલિકાએ ભુગર્ભગટરના પાણી નદીમાં છોડતા મોટી સંખ્યામાં માછલીઓના મોત

પોરબંદર રાણાવાવ ગામે નગરપાલિકા દ્વારા ભુગર્ભગટરના પાણી નદીમાં છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવા અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. રાણાવાવ ખાતે

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટ્ય મહોત્સવ નિમિતે યોજાયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં હજારો વૈષ્ણવો જોડાયા

પોરબંદર પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને શ્રીમદ ભાગવત કથા યોજાઈ છે.જેનો લાભ હજારો વૈષ્ણવો લઇ રહ્યા છે. પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને

આગળ વાંચો...

હનુમાન જયંતિ વિશેષ:જાણો પોરબંદર નજીક આવેલ મોચા હનુમાનજી મંદિર અને તેના મહંત પૂજ્ય શ્રી સંતોષગીરી માતાજી ના વિવિધ સેવાયજ્ઞો વિશે

પોરબંદર આજે શ્રદ્ધા – ભક્તિ અને સમર્પણભાવ ના પૂર્ણ સ્વરૂપ સમાન શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતી છે ત્યારે જાણીએ પોરબંદર ના દેવશીભાઈ મોઢવાડિયા ની કલમે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે