Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

ગૌરવ:પોરબંદર ની પીસીસી બેંક ને બ્લુ રિબન એવોર્ડ એનાયત કરાયો

પોરબંદરની પી.સી.સી. બેન્કને બેન્કો બ્લ્યુ રીબન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના બેન્કીંગ જગતમાં અને બેંક ના અગ્રણીઓ માં ખુશીની લાગણી ફેલાઇ છે. એવીશ

આગળ વાંચો...

પોરબંદરની શેરી ગલીઓ માં ફરી ફીટ કરાયેલ લોખંડ ના ગેઇટ દુર કરી ફોજદારી દાખલ કરવા માંગ

“પશુઓને પણ જીવવાનો અધિકાર છે અને કાયદાકીય રીતે પણ તેમને રક્ષણ અપાયું છે.” આમ છતાં શેરી-ગલીમાં પશુઓ ઘુસી ન જાય તે માટે પોરબંદરમાં અનેક મુખ્ય

આગળ વાંચો...

પોરબંદરમાં કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે

પોરબંદરમાં લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી લાભ લેવા અપીલ આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ પોરબંદર દ્વારા લઘુકથાની

આગળ વાંચો...

રાજકોટ ખાતે મહેર સમાજના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

પોરબંદર પંથકનો મહેર સમાજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું પ્રમાણ પણ ખૂબજ વધ્યું હોવાથી મહેર સમાજના યુવક યુવતીઓ સરકારી

આગળ વાંચો...

પોરબંદરના સેવાભાવિ મહિલા તબીબનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે થયું સન્માન

પોરબંદરના જાણીતા સેવાભાવિ તબીબ ડો.સુરેખાબેન શાહનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે પ.પુ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક

આગળ વાંચો...

પોરબંદરમાં ૫ વર્ષના બાળકથી લઈને ૭૭ વર્ષના વૃદ્ધ દ્વારા હનુમાન ચાલીસાનું કંઠસ્થ ગાન કરાયું

પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. પોરબંદરમાં

આગળ વાંચો...

પોરબંદરમા ખવાસ જ્ઞાતિ દ્રારા સંત દેશળ દેવની નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરાશે

પોરબંદર ખાતે ખવાસ જ્ઞાતિના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજય દેશળ ભગતની ૯પમી નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે. ચૈત્ર સુદ તેરસને તા.૪ એપ્રિલને મંગળવારે

આગળ વાંચો...

પોરબંદરના રીવરફ્રન્ટ ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવ માં ૧૧ યુગલો એ પ્રભુતા માં પગલા પાડ્યા

પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ દ્વારા રીવરફ્રન્ટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થતા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો

પોરબંદર ખાતે લાયન્સ કલબ અને ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે જીલ્લા પોલીસના સહયોગથી સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. લાયન્સ કલબ-પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ

આગળ વાંચો...

પોરબંદરમાં ભાગવત સપ્તાહના ધર્મોત્સવની સાથે કૃષિમેળાનું ઉદ્ઘાટન કરાયું:૧૭ માર્ચ સુધી લોકો લઇ શકશે લાભ

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષિ મેળા નું પણ

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં
20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં

પોરબંદર શહેરમાં સેવાભાવી સંસ્થા શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સૌજન્યથી સતત પાંચમા વર્ષે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે