આધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમો સાથે પોરબંદર નાં શ્રીહરીમંદિર નાં 16 માં પાટોત્સવ નો પ્રારંભ
પોરબંદર પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા. ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પંચદિવસીય શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ હરિ નામ સંકીર્તન સાથે મંગલ