Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

આધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમો સાથે પોરબંદર નાં શ્રીહરીમંદિર નાં 16 માં પાટોત્સવ નો પ્રારંભ

પોરબંદર પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા. ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પંચદિવસીય શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ હરિ નામ સંકીર્તન સાથે મંગલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે 4 થી 6 ફેબ્રુઆરી સુધી જનરલ મેડીકલ કેમ્પ અને આંખના દર્દીઓ માટે નાં ખાસ કેમ્પ નું આયોજન

પોરબંદર પોરબંદર નાં ખિદમત-એ-ખલક ગ્રુપ દ્વારા મદરેસા કન્યા શાળા માં તા.4/02 /2022 શુક્રવાર થી તા. 6/02/2022 રવિવાર સુધી ત્રણ દિવસ સુધી જનરલ મેડિકલ કેમ્પ નું

આગળ વાંચો...

પોરબંદર ખાતે નિશુલ્ક સારવાર માટે ની હોસ્પિટલ નું લોકાર્પણ

પોરબંદર પોરબંદર માં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા તૈચાર થયેલી હોસ્પીટલનું લોકાર્પણ કરાયું છે.કોવિડ હેલ્પ એશોશીએશન દ્વારા કોરોનાની બીજી લહેર સમયે અનેકવિધ સેવાકાર્યો યોજાયા બાદ ત્રીજી

આગળ વાંચો...

ખરાબ હવામાન હોવાનું જણાવી વધુ એક વખત પોરબંદરની બોટો પરત બોલાવવામાં આવતા રોષ

પોરબંદર વધુ એક વખત પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાનું જણાવી દરિયા માં રહેલી બોટો પરત બોલાવી લેવા સૂચના

આગળ વાંચો...

video:કિશન ભરવાડ હત્યા મામલે પોરબંદર માં વિવિધ સંગઠનો દ્વારા બાઈક રેલી કાઢી કલેકટર ને આવેદન પાઠવાયું

પોરબંદર પોરબંદર ખાતે ધંધુકા કિશન ભરવાડ ની હત્યા મામલે વિવિધ સંગઠનો દ્વ્રારા વિશાળ બાઈક રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને કડક કાર્યવાહી

આગળ વાંચો...

video:પોરબંદર ખાદીભવન નાં ટ્રસ્ટીઓ આજે કિર્તીમંદિર ખાતે મહાત્મા ગાંધીને આવેદન પાઠવશે:જાણો કારણ

પોરબંદર સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દેતા વળતર આપવાની માંગ સાથે પોરબંદર ખાદી ભવન નાં મંત્રી દ્વારા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં આવેદનપત્ર

આગળ વાંચો...

તમિલનાડુમાં વિદ્યાર્થીની નાં આપઘાત મામલે પોરબંદર એબીવીપી દ્વારા આવેદન અપાયું

પોરબંદર તમિલનાડુ નાં થન્જાવુર માં મિશનરી સ્કુલ ની વિદ્યાર્થીની એ કરેલ આપઘાત મામલે પોરબંદર એબીવીપી દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે. પોરબંદર એબીવીપી દ્વારા કલેકટર

આગળ વાંચો...

પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે

પોરબંદર પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪

આગળ વાંચો...

પોરબંદર જેસીઆઈ મહિલા વિંગની ટિમ જાહેર કરાઈ:વર્ષ 2022 દરમ્યાન સામાજિક કાર્યો માટે લીધા શપથ

પોરબંદર જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોની ભેટ પોરબંદરની જનતાને આપવામાં આવી છે.ત્યારે વર્ષ 2022 માટે જેસીઆઈની મહિલા

આગળ વાંચો...

video:પોરબંદર માં દરિયો ખેડવા જતા માછીમારોને દારૂની પરમીટ આપવા માંગ

પોરબંદર દરિયો ખેડવા જતા માછીમારો માટે દારૂ એ વ્યસન નહી પરંતુ જરૂરિયાત હોવાનું જણાવી પોરબંદર ખારવા ચિંતન સમિતિ દ્વારા આ માછીમારો ને દારૂ ની પરમીટ

આગળ વાંચો...

પોરબંદર ખાતે તસ્વીરો ની અનુભવયાત્રા ફોટો પ્રદર્શન યોજાયું

પોરબંદર પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર નરેન્દ્ર મોઢાના ૬૦ જેટલા ફોટોગ્રાફસનું પ્રદર્શન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.તસ્વીરો ની અનુભવ યાત્રા નામક આ

આગળ વાંચો...

video:સરકારે ખાદી ના વેચાણ પર વળતર ન આપતા પોરબંદર ખાદી ભંડારને ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

પોરબંદર સરકાર દ્વારા પોરબંદર ના ખાદી ભંડાર ને વેચાણ પર વળતર ન ચુકવતા ખાદી ભંડાર ને છેલ્લા ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે