Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન થયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર ના નરસંગ ટેકરી સમસ્ત કોળી સમાજ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે વિશિષ્ટ સારસ્વતો નું ત્રણ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરાયું:૩૩ શિક્ષકો ને પણ શિલ્ડ સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે ગુરુપુર્ણિમા નિમિતે ગુરુ ગૌરવ એવોર્ડ સહીત અનેક કાર્યક્રમ યોજાશે.

પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપુર્ણિમા નિમિતે ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત સહીત અનેક કાર્યક્રમ યોજાશે પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની

આગળ વાંચો...

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે પોરબંદર ના પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ હતી.પોરબંદરના કામદાર પરિવારના યજમાનપદે આયોજન થયું હતું. લોએજ ધામ નિવાસી ૫. પૂ. સદગુરૂ અ.

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં વૈષ્ણવો બન્યા ભાવવિભોર

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો વૈષ્ણવો ઉમટી પડયા હતા. પોરબંદર ખાતે પૂ.ગો. ૧૦૮

આગળ વાંચો...

પોરબંદરમાં ૫ વર્ષના બાળકથી લઈને ૭૭ વર્ષના વૃદ્ધ દ્વારા હનુમાન ચાલીસાનું કંઠસ્થ ગાન કરાયું

પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. પોરબંદરમાં

આગળ વાંચો...

રાણાવાવ ખાતે આજે જલારામ મંદિર નું ભૂમિ પૂજન યોજાશે:૨૫૦ વાર જગ્યા માં એક કરોડ થી વધુ ના ખર્ચે થશે ભવ્ય મંદિર નિર્માણ

રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આજે રામનવમી ના દિવસે યોજાશે.

આગળ વાંચો...

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું

આગળ વાંચો...

માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો-તીર્થ સ્થળો નિહાળીને ધન્યતા અનુભવે છે ભાવિકો

પોરબંદર નજીક દરિયાકાંઠે તા. ૩૦માર્ચથી તા.૩એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડ નો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર

આગળ વાંચો...

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધતા માધવપુર ના મેળાના રસપ્રદ ઈતિહાસ અંગે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

માધવપુર ના લોકમેળા ને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ ને એક તાંતણે બાંધતા આ લોકમેળા નો ઈતિહાસ

આગળ વાંચો...

પોરબંદરમાં હઝરત વલીયનશાહ પીર ની દરગાહે ઉર્ષ ની ઉજવણી કરાઈ

પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. ઉર્ષની આગલી રાત્રે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે