
પોરબંદર માં આજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન યોજાશે:વાડી પ્લોટ માં ફટાકડાની આતશબાજી સાથે હોલિકા દહન થશે
પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે. પોરબંદર માં
પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે. પોરબંદર માં
પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં
પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે
પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.
રાણાવાવ ગામે ચિશતીયા સીલસીલાના ઓલિયાએ કીરામ “હઝરત અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો” ના શાનદાર ચાર દિવસ સુધી ઉજવાનારા ઉર્ષ શરીફ નો આજે તા: 26-1-2024 શુક્રવારથી
પોરબંદર અને રાણાવાવ ખાતે આજે રવિવારે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાશે. પોરબંદર ખાતે આજે
પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું
પોરબંદરના સોઢાણા ગામે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે ત્યારે અયોધ્યાની સાથે સાથે સોઢાણા ખાતે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. અયોધ્યાના રામ
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને
પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે જૈન મુનીઓ એ પગલા પાડતા તેમના દર્શનાર્થે મોટી સંખ્યા માં
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે