Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

હનુમાન જયંતિ વિશેષ:જાણો પોરબંદર નજીક આવેલ મોચા હનુમાનજી મંદિર અને તેના મહંત પૂજ્ય શ્રી સંતોષગીરી માતાજી ના વિવિધ સેવાયજ્ઞો વિશે

પોરબંદર આજે શ્રદ્ધા – ભક્તિ અને સમર્પણભાવ ના પૂર્ણ સ્વરૂપ સમાન શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતી છે ત્યારે જાણીએ પોરબંદર ના દેવશીભાઈ મોઢવાડિયા ની કલમે

આગળ વાંચો...

video:શ્રી હનુમાન જયંતિ વિશેષ:પોરબંદર ના હજારો શ્રધ્ધાળુઓ ની આસ્થા ના કેન્દ્ર સમાન શ્રી રોકડીયા હનુમાનજી મંદિર

પોરબંદર આજે હનુમાન જયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં ઠેરઠેર હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. ત્યારે રોકડીયા હનુમાન મંદિર હજારો ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે.

આગળ વાંચો...

પોરબંદરમાં હનુમાનજી જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે:બાઇક રેલી,બટુક ભોજન સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદર પોરબંદર માં હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. પોરબંદરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ

આગળ વાંચો...

video:પોરબંદર ના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે:લોકમેળો પણ યોજાશે

પોરબંદર પોરબંદર જીલ્લા માં હનુમાન જયંતીની ઉજવણી કરવા માટે વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રોકડીયા હનુમાન મંદિર ખાતે લોકમેળા નું આયોજન કરવામાં આવશે.તે

આગળ વાંચો...

video:પોરબંદરના રામધુન મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ

પોરબંદર પોરબંદરના રામધૂન મંદિર ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી.રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ૩૫ ફલોટસ આકર્ષણ જમાવશે:શોભાયાત્રાનું ૧૦૧ જગ્યાએ ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે

પોરબંદર પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ

આગળ વાંચો...

જ્યાં આયોજિત લોકમેળા માં રાષ્ટ્રપતિ સહીત વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે તે કેરળ,ગોવા જેટલું સાગરકાંઠાનો કુદરતી વૈભવ ધરાવતું માધવપુર (ઘેડ)

પોરબંદર સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા

આગળ વાંચો...

સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણી થશે:ભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદર સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે. પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ

આગળ વાંચો...

માધવપુર ના મેળા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આગળ વાંચો...

પોરબંદર માં શિવ શક્તિ આશ્રમ અને સમસ્ત છાયા નવાપરા આયોજિત રામદેવજી મંડપ મહોત્સવની તડામાર તૈયારીઓ

પોરબંદર પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની જગ્યા,શ્રી શિવ શક્તિ આશ્રમ ખાતે તા. ૧૦ થી ૧૬ એપ્રિલ સુધી યોજાનાર શ્રી રામદેવજી મહારાજના ભવ્ય મંડપ મહોત્સવ માટે

આગળ વાંચો...

પોરબંદર માં રઘુવંશી એકતા દ્વારા રામનવમી નિમિતે મહાપ્રસાદી બાઈક રેલી સહિતના કાર્યક્રમ યોજાશે

પોરબંદર પોરબંદર માં રઘુવંશી એકતા સંસ્થા દ્વારા રામનવમી નિમિતે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદી,બાઈક રેલી સહિતના કાર્યક્રમ યોજાશે.જેના કાર્યાલય નો અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે