Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર માં ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા,ગણપતિ ના પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ

રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા , ગણપતિ ના  પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ હતી.  રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા આ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ યોજાશે:જાણો કયો કેમ્પ ક્યારે યોજાશે

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા-

આગળ વાંચો...

પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સંગીત કાર્યક્રમ યોજાયો

જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા દસ વર્ષથી પોરબંદર વિસ્તારના નવોદિત કલાકારોમાં છુપાયેલી સંગીતની કલાને ઉજાગર કરવા અને આ નવોદિત કલાકારોને યોગ્ય સ્ટેજ પૂરું પાડવા વોઇસ ઓફ

આગળ વાંચો...

પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટી ફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વડે સન્માનિત કરાયા

આગળ વાંચો...

અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠનમાં પોરબંદરના બે અગ્રણી ની નિમણૂક

અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા પોરબંદર જિલ્લાના પ્રભારી અને જિલ્લા પ્રમુખની નિમણુક કરવામાં આવી છે. દેશ ની અંદર ગ્રામ પંચાયતઓને મજબુત

આગળ વાંચો...

શ્રાવણી પુનમ:ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૫ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી-અજાણી રોચક અને રસપ્રદ વિગતો

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 103૫ સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના વિકાસ માટે અને વિવિધ પ્રશ્નોની ચર્ચા માટે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં બેઠક યોજાશે

પોરબંદરવાસીઓના રાજ્ય અને કેન્દ્રકક્ષાના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રવિવારે ગોષ્ઠિ સંવાદ યોજવામાં આવશે. પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ

આગળ વાંચો...

પોરબંદર માં ૧૦૦૦ રઘુવંશી પરિવારો ને રાશનકીટ નું વિતરણ કરાશે

શ્રી પોરબંદર લોહાણા મહાજન દ્વારા દર માસે ૩૦૦ ગરીબ પરિવારોને વિના મુલ્યે ૧૦ કીલોગ્રામ અનાજ વિતરણ કરવામાં આવી રહેલ છે. તદુપરાંત દર વર્ષે તહેવારોમાં આર્થીક

આગળ વાંચો...

પોરબંદરમાં મહેર શિરોમણી પૂજ્ય માલદેવબાપુની ૧૪૦મી જન્મજયંતી નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

પોરબંદર માં કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર સમાજના જયોતિર્ધર ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર

આગળ વાંચો...

પોરબંદર માં નશાખોર પતી એ સંતાનો સાથે કાઢી મુકતા ૪ દિવસ થી ભટકી રહેલ મહિલા ની અભયમ ટીમ દ્વારા મદદ

પોરબંદર માં 4 દીવસ પૂર્વે પતી એ સંતાનો સાથે કાઢી મુકતા ઠેર ઠેર ભટકી રહેલી મહિલા એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગી હતી આથી

આગળ વાંચો...

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી કાયદાઓ માં સુધારા વધારા અંગે સેમીનાર યોજાયો

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી ના કાયદાઓ માં સુધારા વધારા અને નવી જોગવાઈ અંગે માહિતી આપતા સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં

આગળ વાંચો...

પોરબંદર ખાતે જન્માષ્ટમી ના લોકમેળાના આયોજન અંગે થયા મહત્વ ના સૂચન

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને મહત્વના સુચનો કરીને મેળો સુવ્યવસ્થિત રીતે યોજાય તે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે