Friday, October 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર માં પતી ના ત્રાસ થી કંટાળી બે દીવસ થી ઘરે થી નીકળી ગયેલી મહિલા નું સુખદ સમાધાન કરાયું

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે અમલી બનાવેલી વિવિધ યોજનાઓ અન્વયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.

આગળ વાંચો...

પોરબંદર સોનાપુરી માં આવેલ વિદ્યુત સ્મશાનભઠ્ઠી માટે સાડા સાત લાખ નું અનુદાન અપાયું

પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં ચાલતી વિધુતભઠ્ઠી માટે વધુ સાડા સાત લાખ નું દાન મળ્યું છે જેથી દાતાઓ નો આભાર માનવામાં આવ્યો છે. પોરબંદર સોનાપુરીમાં

આગળ વાંચો...

પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, ધાર્મિક ગીતો પર હરીફાઈ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદરમાં શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળના વર્ષ ૨૦૨૫-૨૬ નો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાથી

આગળ વાંચો...

પોરબંદરમાં એડવોકેટો અને કોર્ટ સ્ટાફે બોક્સ ક્રિકેટ ની મોજ માણી

પોરબંદરમાં એડવોકેટો અને કોર્ટ સ્ટાફ માટે રાત્રી પ્રકાશ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતાં વિશાળ સંખ્યામાં કાયદાવિદોએ ભાગ લીધો હતો. પોરબંદરના એડવોકેટ મીત્રોમાં ખુબ જ સંપ

આગળ વાંચો...

પોરબંદરમાં રઘુવંશીઓ માટે જલારામ સેવા દળની સ્થાપના કરાઈ

પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી. પોરબંદરના હદય સમા છાયા

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫

આગળ વાંચો...

પોરબંદર ના બાળકના હૃદયના કાણાનું સરકાર ની મદદ થી અમદાવાદ ખાતે વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું

પોરબંદર ના  બાળકને જન્મજાત  હૃદયનું  કાણું હોવાથી સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું  અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું. પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા સાહિદ

આગળ વાંચો...

પોરબંદર માં અખાત્રીજ ના પવિત્ર દિને સુદામા નગરી થી શ્રીકૃષ્ણ નગરી ની પદયાત્રા યોજાશે

પોરબંદર : દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય ના ભાવ સાથે

આગળ વાંચો...

મુંબઈથી ત્રણ વર્ષ પહેલા માનસિક અસ્થિરતાના કારણે ઘર છોડી ચાલી ગયેલી મહિલા પોરબંદરમાંથી મળી આવતા ૧૮૧ ટીમ દ્વારા કરાઈ મદદ

મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી

આગળ વાંચો...

પોરબંદર ની લેડી હોસ્પિટલમાં ફરજમાં બેદરકારી દાખવનાર ડોકટરો સામે કાર્યવાહી કરવા માંગ:સગર્ભા ના બાળક સાથે મોત ના બનાવ અંગે થઇ રજૂઆત

પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં ખેતમજૂરી કરવા આવેલ સગર્ભા અને તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું મોત થવાના બનાવ માં જવાબદાર બેદરકાર ડોકટરો સામે કાર્યવાહી કરવા આરોગ્ય

આગળ વાંચો...

પોરબંદર માં દિવ્યાંગો માટેના કાયદાઓમાં અને લાભો માં સુધારો:જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા

આગળ વાંચો...

પોરબંદરના વકીલોએ કેરમ અને ચેસની રમત માં પણ કૌવત બતાવ્યું:જાણો કોણ બન્યું વિજેતા

પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે