Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરતા અડવાણાના જીવદયાપ્રેમી દ્વારા ગૌશાળા ટ્રસ્ટને અનુદાન

નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે. ૧.૪ અબજ ભારતીયોને જેની

આગળ વાંચો...

પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ

પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે

આગળ વાંચો...

પોરબંદર ની કીર્તિમંદિર પોલીસે દસ મોબાઇલ અને સાઇબર ફ્રોડના રૂપિયા પરત અપાવ્યા

પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસમથકના સ્ટાફ દ્વારા દસ જેટલા અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા હતા.ઉપરાંત સાયબર ફ્રોડમાંથી પણ રકમ પરત આપવી હતી. કુલ ૧ લાખ

આગળ વાંચો...

પાકિસ્તાનના બાર માચ્છીમારોની પણ ૨૬ ફેબ્રુઆરી એ પોરબંદરથી થશે મુક્તિ:વાંચો આ ખાસ અહેવાલ

પાકિસ્તાન ની જેલ માંથી ગુજરાત ના ૨૧ અને યુપી ના ૧ મળી ૨૨ માછીમારો ની મુક્તિ થઇ છે બીજી તરફ પોરબંદર થી પણ પાકિસ્તાન ના

આગળ વાંચો...

પોરબંદર માં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની બીપી,ડાયાબિટીસ અને કેન્સરની વિનામુલ્યે કરી અપાશે ચકાસણી

પોરબંદરમાં બી.પી. ડાયાબિટીસ કેન્સરની તપાસ માટેના ૫૦ દિવસ ના મેગા ડ્રાઇવ કેમ્પેઈનનો આરંભ થયો છે જેમાં ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને નિઃશુલ્ક તપાસ કરી આપવામાં

આગળ વાંચો...

પોલેન્ડના ૨૦ યુવક-યુવતીઓએ ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદી ના “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”અંતર્ગત ભારત ની મુલાકાતે આવેલા પોલેન્ડના ૨૦ જેટલા યુવક-યુવતીઓએ પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી.

આગળ વાંચો...

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ૨૮ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતા ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરતા તેમને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા દેશ-વિદેશના મહેર

આગળ વાંચો...

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત

આગળ વાંચો...

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના પૂજ્ય સાધણી માતાનો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલાનું નિધન થતા જીલ્લા માં પ્રથમ વખત કરાયું સ્કીનદાન

પોરબંદર માં મહિલાનું નિધન થતા તેમની ચામડીનું દાન આપવામાં આવ્યું છે ઉપરાંત દેહદાન અને ચક્ષુદાન પણ કરવામાં આવ્યા છે. તા.૭.૨.૨૦૨૫ના રોજ સ્વ.શાંતિલાલ માધવજી રાયઠઠ્ઠા, રાજેન્દ્રભાઈ,

આગળ વાંચો...

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવ નો આજ થી પ્રારંભ

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેનો પ્રારંભ આજે તા ૮ ના રોજથી કરાયો છે. પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે