
પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ
પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પેન્શનરોને મળવાપાત્ર લાભ વિશે સમજ અપાઇ હતી. ગુજરાત એકસ પોલીસ એસોસીએશન પોરબંદર જીલ્લાની મીટીંગ પોલીસ કોમ્યુનીટી હોલ
પોરબંદરમાં નિવૃત પોલીસ અધિકારી-કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પેન્શનરોને મળવાપાત્ર લાભ વિશે સમજ અપાઇ હતી. ગુજરાત એકસ પોલીસ એસોસીએશન પોરબંદર જીલ્લાની મીટીંગ પોલીસ કોમ્યુનીટી હોલ
પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ રેતીનાં ભરાવાથી બંધ થવાથી બોટોની અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેને લઇને ખારવા
પોરબંદરમાં ચોપાટી ખાતે ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરામાં
પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય
પોરબંદર ની ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કૉલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનારનું એન્હાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન થુ આઇસીટી (આઇસીટી દ્વારા શિક્ષણમાં પ્રવર્ધન) વિષય પર આયોજન
પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન
સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયાની જ્ઞાતિની વંડીના અદ્યતન એસી હોલનુું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મહા શિવરાત્રીના દિવસે મુખ્ય દાતા તેમજ જ્ઞાતિ ના પ્રમુખ સહિતના
પોરબંદરના જાણીતા ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કલા નગરી પોરબંદરમાં કલા અને કલાકારો માટે કામ કરતી સંસ્થા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર જ્ઞાતિના ૨૨માં સમૂહલગ્નોત્સવ તા.૦૭/૦૨/૨૦૨૩ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે સંપન્ન થયા આ સમૂહલગ્નોત્સવમાં મહેર જ્ઞાતિના કુલ
ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રી તુલસીભાઈ જેઠાલાલ થી વ્યાપાર ઉદ્યોગ સદન ખાતે પ્રપોઝડ બજેટ ૨૦૨૩-૨૪માં ઈન્કમટેક્સ અને જી.એસ.ટી.ના કાયદાઓમાં થયેલા
પોરબંદર જી.આઇ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ વેલફેર એસો. દ્વારા રૂપિયા ૩૯ કરોડ ૯૨ લાખના વિકાસકામોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકભાગીદારીથી ૪૦ કીમી.ની ગટર અને ૪૦કી.મી.ની પાણીની પાઈપલાઇન
પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર પૂર્ણ થયા બાદ લઘુરૂદ્ધ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટીસંખ્યામાં શિવભકતો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે