Wednesday, September 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Educational

પોરબંદર માં ૨૪૫૯ પરીક્ષાર્થીઓ જીપીએસસી ની પરીક્ષા આપશે:૧૧ કેન્દ્રો ખાતે ૧૦૩ બ્લોક માં પરીક્ષા યોજાશે

પોરબંદરમાં આગામી રવિવારે જીપીએસસીની પરીક્ષા યોજાશે. જેમાં શહેરમાં 11 પરીક્ષા કેન્દ્ર ખાતે 2459 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.તંત્ર એ પરીક્ષાને લઇ ને તૈયારીઓ પૂર્ણ કરી છે. પોરબંદર

આગળ વાંચો...

કલા ઉત્સવ-૨૦૨૨ માં પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાંયા નો ઉત્કૃષ્ઠ દેખાવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી

આગળ વાંચો...

પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માણ્યો અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન કાર્યક્રમ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશિર્વાદ અને મેનજિંગ ટ્રષ્ટિ સ્વામી ભાનુપ્રકાશદાસજીની છત્રછાયામાં ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયાના વિદ્યાર્થીઓ

આગળ વાંચો...

પોરબંદર ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના વિવિધ ૭૫ બીચો પર ૭૫ દિવસ સુધી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન કાર્ય૨ત છે જેમા

આગળ વાંચો...

પોરબંદર અને રાણાવાવ ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો:ખેલમહાકુંભ માં ઉત્તમ પ્રદર્શન કરનાર શાળાઓ ને બિરદાવાઈ

પોરબંદર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત રાણાવાવ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જનરલ નોલેજ પરીક્ષા યોજાઇ: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક કસોટીનું

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં ૧૦ હજાર થી વધુ બાળકોને ધનુર અને ડિપ્થેરિયા રસી અપાઈ

પોરબંદર માં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૦ હજાર થી વધુ બાળકો ને ધનુર અને ડીપ્થેરીયા ની રસી અપાઈ છે. પોરબંદર જીલ્લા માં આરોગ્ય વિભાગ દ્વારા

આગળ વાંચો...

આજે શિક્ષક દિન:પોરબંદરના કલેકટરે જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષકદિન નિમિતે પત્ર અને ઓડીયો મોકલ્યો

આજે તા. ૫ ના રોજ શિક્ષક છે. ત્યારે પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્માએ જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતો પત્ર અને ઓડીયો મોકલ્યો છે.

આગળ વાંચો...

પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલીને સીમ શાળામાં બાળકોને ભણાવવા જતા શિક્ષકની સાફલ્ય ગાથા

સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય.. આજે વાત કરવી છે. પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર

આગળ વાંચો...

વિદેશમાં મેડિકલની ડિગ્રી મેળવનારાઓને ગુજરાતમાં ઈન્ટર્નશીપ માટે મંજૂરી આપવા પોરબંદર ભાજપ અગ્રણી દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત

વિદેશ માં મેડીકલ ની ડીગ્રી મેળવનારાઓ ને ગુજરાત માંથી ઇન્ટર્નશિપ કરવા મંજુરી આપવામાં આવે તેવી પોરબંદર ના ભાજપ અગ્રણી એ આરોગ્યમંત્રી ને રજૂઆત કરી છે.

આગળ વાંચો...

પોરબંદર ની શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ બીબીએ કોલેજ નું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર

પોરબંદરના છાયા વિસ્તારમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ તેના દ્વારા અપાતા સર્વોચ્ચ શિક્ષણ માટે ખ્યાતિ મેળવેલ છે. ગુરુકુળ વાતાવરણમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિના મુલ્યે સર્વજ્ઞાતિ સૈન્ય ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો:લાયબ્રેરી નું પણ લોકાર્પણ કરાયું

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા સમિતિ આયોજિત સર્વ જ્ઞાતિના યુવાનો માટે સૈન્ય ભરતી માર્ગદર્શન સેમીનારનું તા. ૦૭/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ પોરબંદરના મહેર વિદ્યાર્થી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે