
રાણાવાવ માં પોણા બે કરોડ થી વધુ કીમત ની ૧૫ વીઘા ગૌચર ની જમીન પર દબાણ દુર કરાયું:મજીવાણા નજીક પણ ખેડૂતો દ્વારા થયેલ દબાણ દુર કરાયું
રાણાવાવ માં ૧૫ વીઘા ગૌચર ની જમીન પર થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરાયું છે બીજી તરફ મજીવાણા નજીક રસ્તા પર ખેડૂતો દ્વારા થયેલ દબાણ