પોરબંદર માં યોજાનાર જન્માષ્ટમી ના લોકમેળામાં આગ,અક્સ્માત, પાથરણા,પાર્કિંગ,ઇલેક્ટ્રીક,હરાજી,ટ્રાફિક સહિતની વિવિધ બાબતો અંગે કલેકટર દ્વારા જરૂરી સુચના અપાઈ
પોરબંદર માં કલેકટર ના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમીના લોકમેળા મુદ્દે બેઠક યોજાઈ હતી.જેમાં તેઓએ વિવિધ મુદ્દે ચર્ચા કરી જરૂરી સુચના આપી હતી. પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી.