Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Politics

પોરબંદર ના માછીમારો ની મહત્વ ની અને માથા ના દુખાવા સમાન સમસ્યા દુર થશે

પોરબંદર ના અસ્માવતી ઘાટ પાસે બારાની મુખ્ય ચેનાલમાં જામેલ રેતીને દુર કરવા ટેન્ડર પ્રક્રિયા હાથધરીને ઈજારદારને ડ્રેજીંગની કામગીરી સોંપવામાં આવી હોવાની વિધાનસભામાં સરકાર દ્વારા સ્પષ્ટતા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયત ના હોદેદારો ની વરણી:રાણાવાવ માં પ્રથમ વખત જીતેલા મંજુબેન ના શિરે તાજ

પોરબંદર જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત ના નવા હોદેદારો ની વરણી કરાઈ છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા

આગળ વાંચો...

પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ભાવભરી વિદાય ના આગલા દિવસે પ્રમુખે એકાએક જનરલ બોર્ડ ની બેઠક બોલાવતા અનેક ચર્ચા:જાણો છેલ્લી બેઠક નું રહસ્ય

પોરબંદર નગરપાલિકા ના પ્રમુખ તરીકે અઢી વર્ષ સુધી શાશન કરી અનેક વિવાદો માં રહેનાર સરજુ કારિયા ની પ્રમુખપદ ની મુદત તા ૧૫ ના રોજ પૂર્ણ

આગળ વાંચો...

ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૪ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો ઇતિહાસવિદ ની કલમે

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 1034મો સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના

આગળ વાંચો...

પોરબંદર માં નિરમા ફેક્ટરી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા ઉપર મૌખિક પ્રતિબંધ મૂકી દેવાતા રોષ:કલેકટર ને આવેદન

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન મારી માટી, મારો દેશ, માટીને નમન, વિરોનેવંદન અભિયાન યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પણ ભારત

આગળ વાંચો...

પોરબંદર ના છાયા માં આવેલ મોબાઈલ ટાવર હટાવવા માંગ

પોરબંદરના છાંયા વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંચાલીત નર્સિંગ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલની દિવાલ પાસે જ મોબાઈલ ટાવર આવેલો છે, ત્યારે તેના રેડીયેશનને લઈને વિદ્યાર્થીઓને નુકસાન

આગળ વાંચો...

પોરબંદર ના જયુબેલી બોખીરા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા મંજુર કરવા રાજયસભાના સાંસદે ભલામણ કરી

પોરબંદરના જયુબેલી-બોખીરા વિસ્તારમાં અંદજે ૪૧૯ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને તેઓ હવે ધો.૯ માં આવ્યા છે. પરંતુ આ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં શિવસેના થશે વધુ મજબુત:રાજ્ય પ્રભારી સહિતના અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં મહત્વ ની બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠન અંગેની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રભારી જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ

આગળ વાંચો...

પોરબંદર માં જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્રની વાડ પ્રસંગે ખર્ચ કરવાના બદલે જરૂરીયાતમંદ કન્યાને કરીયાવર અપાવ્યું

પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્ર ની વાડ પ્રસંગે હજારો રૂપિયા નો ખર્ચ કરવાના બદલે તે રકમ ગરીબ પરિવાર ની કન્યા ના કરિયાવર માટે અર્પણ કરી

આગળ વાંચો...

પોરબંદર માં વિધવાઓને મળતી માસિક સહાયની રકમ ૩૦૦૦ કરી આપવા રજૂઆત

વિધવા સ્ત્રીઓને ગુજરાતમાં મહિને માત્ર ૧૨૫૦ રૂપરડી જેવી સહાય રાજયસરકાર દ્વારા કરવામાં આવે છે તે આજના મોંઘવારીના યુગમાં ખુબ જ ઓછી છે. તેથી આ રકમ

આગળ વાંચો...

પોરબંદર પાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક માં અધ્યક્ષ સ્થાને થયેલ ૧૫ ઠરાવ રદ કરવા માંગ

પોરબંદર પાલિકા ની ગત જાન્યુઆરી માસ માં મળેલી સામાન્ય સભા માં અધ્યક્ષ સ્થાને થયેલ ૧૫ ઠરાવ રદ કરવા વિપક્ષ ના સુધરાઈ સભ્ય એ રીજીયોનલ કમિશ્નર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે