Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

rajuat

પોરબંદર માં ફિશિંગ બોટો પરત બોલાવતા થયેલ નુકશાની નો સર્વે કરાવવા માંગ

પોરબંદર પોરબંદર માં ફિશિંગ સીઝન દરમ્યાન અનેક વખત બોટો ને પરત બોલાવવામાં આવે છે.આથી આ અંગે થયેલ નુકશાન નો સર્વે કરાવવા માંગ ઉઠી છે. પોરબંદર

આગળ વાંચો...

video:પોરબંદર નાં અમીપુર ગામે સસ્તા અનાજ ની દુકાન માં સડેલા અનાજ નું વિતરણ:કોંગ્રેસ દ્વારા જનતા રેડ

પોરબંદર પોરબંદર જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં સડેલા અને પશુ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ થતું હોવાની કોંગ્રેસ ની રજૂઆત બાદ

આગળ વાંચો...

પોરબંદર નાં રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી નાં નામે માર્ગ નું નામકરણ કરવા અને તેનું પુતળું મુકવા માંગ

પોરબંદર પોરબંદરનાં રાજવી પરિવારે જનતા માટે અનેરું યોગદાન આપ્યું છે.પરંતુ તેના નામે માં કોઈ માર્ગ નું નામકરણ કે તેનું પુતળું મુકવામાં આવ્યું ન હોવાનું જણાવી

આગળ વાંચો...

પોરબંદરનાં છાયા મારુતિનગરમાં પાણીની પાઈપલાઈન વીસ દિવસ થી તૂટેલી હાલત માં:પાણી નો થઇ રહ્યો છે વેડફાટ

પોરબંદર પોરબંદર નાં છાયા વિસ્તાર માં આવેલ મારુતિનગર માં પાણીની પાઈપલાઈન વીસ દિવસ થી તૂટેલી હોવાથી પાણી નો વેડફાટ થઇ રહ્યો છે જે અંગે સામાજિક

આગળ વાંચો...

પોરબંદર પાલિકા દ્વારા ચોપાટી મેદાન માંથી ચકડોળ ધારકો ને હટાવાયા:વૈકલ્પિક જગ્યા ફાળવવા ચકડોળ ધારકોની માંગ

પોરબંદર પોરબંદર પાલિકા દ્વારા ચોપાટી મેદાન ખાતે વ્યવસાય કરતા ચકડોળ ધારકો ને હટાવવામાં આવ્યા છે.જેથી ચકડોળ ધારકો એ પાલિકા ને રજૂઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા

આગળ વાંચો...

પોરબંદર નાં ઘેડ પંથક માં આવેલ ઓઝત-મધુવંતી કોસ્ટલ કેનાલમાં સર્વે કરાવવા રજૂઆત

પોરબંદર પોરબંદર નાં ઘેડ પંથક ની જીવાદોરી સમાન ઓઝત મધુવંતી કોસ્ટલ કેનાલ મારફત બધા ગામડામાં એક સરખું પાણી ભરાતું ન હોવાથી સર્વે કરાવવા બળેજ ગ્રામ

આગળ વાંચો...

પોરબંદર ખાતે જોઈન્ટ સબ રજીસ્ટ્રાર કચેરી ફરીથી કાર્યરત કરવા રજૂઆત

પોરબંદર પોરબંદર ખાતે જોઈન્ટ સબ–રજીસ્ટ્રાર કચેરી બંધ થવાના કારણે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કામનું ભારણ વધ્યું છે.જેથી અરજદારો ને ૮ દિવસ બાદ નું ટોકન મળે

આગળ વાંચો...

video:પોરબંદર માં દરિયો ખેડવા જતા માછીમારોને દારૂની પરમીટ આપવા માંગ

પોરબંદર દરિયો ખેડવા જતા માછીમારો માટે દારૂ એ વ્યસન નહી પરંતુ જરૂરિયાત હોવાનું જણાવી પોરબંદર ખારવા ચિંતન સમિતિ દ્વારા આ માછીમારો ને દારૂ ની પરમીટ

આગળ વાંચો...

video:સરકારે ખાદી ના વેચાણ પર વળતર ન આપતા પોરબંદર ખાદી ભંડારને ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

પોરબંદર સરકાર દ્વારા પોરબંદર ના ખાદી ભંડાર ને વેચાણ પર વળતર ન ચુકવતા ખાદી ભંડાર ને છેલ્લા ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

આગળ વાંચો...

પોરબંદર માં તાત્કાલિક રી-ઇન્સ્પેકશન કરી મેડિકલ કોલેજ મંજૂર કરવા જેસીઆઈની રજુઆત

પોરબંદર ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩” અંતર્ગત જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નથી તેવા જિલ્લાઓમાં 100 સીટો વાળી દેશમાં કુલ 75 નવી

આગળ વાંચો...

પોરબંદરના બળેજ ગામે વીજચોરીના કેસ માં યુવાનને ખોટી રીતે ફસાવાયો હોવાની એસપી,કલેકટર અને પીજીવીસીએલ સહીત ઉચ્ચ કક્ષા એ રજૂઆત

પોરબંદર તાજેતર માં બળેજ ગામે પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર ખાણ માંથી રૂ ૮૦ લાખ ની વીજચોરી ઝડપી હતી અને એક યુવાન ને દંડની નોટીસ ફટકારી હતી

આગળ વાંચો...

અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થવાનું હોવાથી પોરબંદર થી અમદાવાદ ની ફ્લાઈટ થશે બંધ:વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ

પોરબંદર અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થતું હોવાથી તા ૧૭ જાન્યુઆરી થી પોરબંદર અમદાવાદ ની ફ્લાઈટ અચોક્કસ સમય સુધી બંધ રહેશે.જેથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે