
હરિયાણા ખાતે નેશનલ માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના ખેલાડીઓ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યા
હરિયાણા ખાતે આયોજિત માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના બે ખેલાડીઓ એ મેડલ મેળવ્યા છે. હરિયાણા ના કુરુક્ષેત્ર ખાતે ચોથી રાષ્ટ્ર કક્ષા ની માસ્ટર એથ્લેટિક્સ
હરિયાણા ખાતે આયોજિત માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના બે ખેલાડીઓ એ મેડલ મેળવ્યા છે. હરિયાણા ના કુરુક્ષેત્ર ખાતે ચોથી રાષ્ટ્ર કક્ષા ની માસ્ટર એથ્લેટિક્સ
રાષ્ટ્રીય કક્ષાની પેરા એથ્લેટીક સ્પર્ધામાં પોરબંદરની દિવ્યાંગ યુવતીએ ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૮.૩૯ સેકન્ડમાં જ પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. તાજેતરમાં પેરા ઓલિમ્પિક કમિટી
પોરબંદર માં રેવન્યુ કર્મચારીઓ ની શારીરીક અને માનસિક ફીટનેશ વધુ સારી રીતે જળવાઇ રહે તેવા હેતુ સાથે રેવન્યુ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા ધોરાજી ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદર શાખાની ટીમ વિજેતા થઇ છે. ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં
તાજાવાલા ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમનો દસ રને પરાજય થયો છે. હાર અને જીત રમતનો ભાગ છે ત્યારે ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે
પોરબંદરના દરિયામાં ૭ જાન્યુઆરી થી બે દિવસીય નેશનલ સી સ્વીમીંગ કોમ્પિટિશન યોજાશે. તે પહેલા તા ૨૫ ડીસેમ્બર ના રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે.
સૌરાષ્ટ્રના સાવજનું બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે સિલેકેશન થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ જયદેવ ઉનડકટની. સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટનું ઇન્ડિયન ટીમમાં
પોરબંદર ચોપાટી પરના દરિયામાં 65 થી વધુ બહેનોએ કાયાકીંગ કરી અદભુત વોટર સ્પોર્ટ્સ ની મજા માણી કર્યું હતું. અને શાંત પાણીમાં હલ્લેશા મારીને બહેનોએ સ્પોર્ટ
રાજસ્થાન ના ઉદયપુર ખાતે ૨૭ નવેમ્બર થી વિશ્વની સૌથી મોટી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં ૧૬ રાજ્યો ના 300 થી વધુ વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે
ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં પોરબંદરને દશ મેડલ મળ્યા છે. જેમાં ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવીને સિનીયર સીટીઝનોએ સુદામાપુરીનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાત
ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓ અવ્વલ રહ્યા છે અને કેરાળાના તિરૂવંથપુરમ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં અમદાવાદ ખાતે ૫૮
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશિર્વાદ અને મેનજિંગ ટ્રષ્ટિ સ્વામી ભાનુપ્રકાશદાસજીની છત્રછાયામાં ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયાના વિદ્યાર્થીઓ
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે