Thursday, October 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર પાલિકા બાકી નીકળતો વેરો વસુલવા આકરા પાણીએ:વધુ ૩ મિલ્કત સીલ કરાઈ

પોરબંદર પોરબંદર પાલિકા દ્વારા વધુ ૩ કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે.જયારે ૧૨ મિલ્કત ધારકો એ બાકી નીકળતો સવા લાખ રૂ નો વેરો સ્થળ પર ભરી

આગળ વાંચો...

પોરબંદર ના સાગરભુવન ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાતા ૮૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

પોરબંદર સાગર ભુવન હોલ, ખારવાવાડ પોરબંદર ખાતે સમસ્ત ખારવા સમાજ પોરબંદર હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ,વાણોટ પવનભાઈ શિયાળ ના આર્થિક સહયોગ થી પૂર્વ વાણોટ સ્વ.જશુભાઈ ગગનભાઈ શિયાળ

આગળ વાંચો...

પોરબંદર ના કુછડી ગામે છ લાખ ની ખનીજચોરી ઝડપાઈ:કોણે કરી તંત્ર બેખબર

પોરબંદર પોરબંદર ના કુછડી ગામે છ લાખ ની ખનીજચોરી અંગે અજાણ્યા શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર ખાણખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા

આગળ વાંચો...

video:માધવપુર ના મેળા માં દરરોજ થશે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ:૧૨૦૦૦ લોકો ની બેઠક વ્યવસ્થા:૨૦૦ સ્ટોલ પર ફૂડઝોન અને હસ્તકલા ની વસ્તુઓ નું થશે વેચાણ:જાણો મેળા અંગે ની તમામ વિગત

પોરબંદર માધવપુર માં યોજાનાર મેળા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મેળા માં રાષ્ટ્રપતિ ઉપરાંત આઠ રાજ્યો ના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. માધવપુર ખાતે આગામી તા.૧૦

આગળ વાંચો...

માધવપુરના મેળાના આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે મીટીંગ યોજાઇ:મેળા અંગે કલેકટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું

પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આગામી તા.૧૦ થી ૧૩ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન યોજાનાર મેળાના આયોજન સંદર્ભે કલેક્ટર અશોક શર્મા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

આગળ વાંચો...

video:પોરબંદર ના પક્ષી અભયારણ્ય માં ઘુસણખોરી કરી કુતરાઓ દ્વારા પક્ષીઓ નો શિકાર:વન વિભાગ ઘોર નિંદ્રા માં

પોરબંદર પોરબંદરના પક્ષી અભયારણ્ય માં અવારનવાર કુતરાઓ ઘુસી અને પક્ષીઓ ના શિકાર કરતા હોવાના બનાવો બને છે. તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રા માં છે.જેથી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં બોર્ડ ની પરીક્ષા નો શાંતિપૂર્ણ પ્રારંભ:ધો ૧૨ કોમર્સ માં ૧ કોપીકેસ

પોરબંદર પોરબંદર જીલ્લામાં ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ નો શાંતિપૂર્ણ વાતાવરણમાંનો પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી

આગળ વાંચો...

મન કી બાત માં વડાપ્રધાન મોદી એ કર્યો માધવપુર ના પ્રસિદ્ધ મેળા નો ઉલ્લેખ

પોરબંદર માધવપુર ના પ્રસિદ્ધ મેળા ના આયોજન ને હવે ગણતરી ના દિવસો જ બાકી છે.ત્યારે વડાપ્રધાન મોદી એ તેના મન કી બાત કાર્યક્રમ માં તેનો

આગળ વાંચો...

video:પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ નો સત્કાર સમારોહ યોજાયો

પોરબંદર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ નો સત્કાર સમારોહ યોજાયો હતો.જેમાં વિવિધ ૫૩ જેટલા એસોસિએશન સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. પોરબંદર

આગળ વાંચો...

video:પોરબંદરમાં પાયોનિયર ક્લબ દ્વારા બેઠક યોજાઈ

પોરબંદર પોરબંદરમાં પાયોનિયર ક્લબ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ કાર્યોની ચર્ચા કરી હતી તેમજ આગામી વર્ષમાં સેવાકીય કર્યો અંગેના

આગળ વાંચો...

પોરબંદરથી મુંબઇની વિમાની સેવા દોઢ વર્ષ બાદ ફરી શરૂ

પોરબંદર પોરબંદર માં કોરોના ની બીજી લહેર દરમ્યાન રનવે અને ટેક્નિકલ કારણોસર પોરબંદરથી મુંબઈ સુધી ની વિમાનીસેવા ખોરવાઈ હતી.જે આજે ફરીથી શરૂ કરાઈ છે. કોરોનાની

આગળ વાંચો...

સાંસ્કૃતિક અમૃતયાત્રા અંતર્ગત પોરબંદર ની બે સંસ્થાઓની કળા રાજ્ય ના ૭૫ શહેરો માં પ્રદર્શિત થશે

પોરબંદર રાજ્યના ૭૫ શહેરો માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક અમૃતયાત્રા અંતર્ગત પોરબંદર ની બે સંસ્થાઓ ની કળા પ્રદર્શિત થશે ગુજરાત ના ૭૫

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે