
પોરબંદરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનાં બે વિદ્યાર્થીઓ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ ક્રમાંકે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ