
પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટી ફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વડે સન્માનિત કરાયા