Thursday, May 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Educational

પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

પોરબંદર ખાતે સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટી ફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વડે સન્માનિત કરાયા

આગળ વાંચો...

પોરબંદરની સરકારી હાઇસ્કુલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું

દિલ્હી ખાતેના સ્વાતંત્ર પર્વ ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓને નિમંત્રણ મળ્યું છે. તેમાં પોરબંદરના શિક્ષિકા અને ૨ વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. જેના પગલે

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની ૪૨ શાળાઓને ફાયર સેફટી સુવિધા મેળવી લેવા વધુ એક નોટીસ પાઠવાઈ

પોરબંદર જિલ્લાની ૪૨ શાળા ને શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક નોટીસ પાઠવી ૩ દિવસ માં ફાયર સેફટી અંગે કાર્યવાઈ કરવા સુચના અપાઈ છે. પોરબંદરના જિલ્લા

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય માલદેવબાપુ ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પર્થદર્શક પરમ વંદનીય સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 140 ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પ સુધી કાર્યક્રમનું પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

પોરબંદર ના ડાયેટ માં સ્થળાંતરિત થયેલ આરજીટી કોલેજ ફરી શરુ કરવા રજૂઆત

પોરબંદર ના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્થળાંતરિત થયેલી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજને રાજમહેલમાં પુનઃ શરૂ કરવા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર જિલ્લા

આગળ વાંચો...

પોરબંદરના યુવા એડવોકેટની ગુજરાત હાઈકોર્ટમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના પેનલ એડવોકેટ તરીકે નિમણુક

મુળ પોરબંદરના નીલ લાખાણીની ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના પેનલ એડવોકેટ તરીકે નિમણુંક થઇ છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ

આગળ વાંચો...

પોરબંદર આઈ. ટી. આઈ.ના તાલીમાર્થીઓએ આબેહૂબ બ્રહ્મોસ મિસાઇલની બનાવી પ્રતિકૃતિ

પોરબંદર આઈ. ટી. આઈ.ના તાલીમાર્થીઓએ આબેહૂબ બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ બનાવતા બિરદાવવામાં આવ્યા હતા. આઈ. ટી. આઈ. પોરબંદરમાં દસ કરતાં પણ વધારે ટ્રેડ હાલ કાર્યરત છે.

આગળ વાંચો...

પોરબંદર ની સેન્ટ મેરી શાળા ની બસ માં લીમીટ થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા રજૂઆત

પોરબંદરની સેન્ટ મેરી શાળા ની બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને લઇ જવાતા હોવાથી એ.બી.વી.પી.એ રજૂઆત કરી આંદોલન ની ચીમકી આપી હતી. પોરબંદર ની સેન્ટ મેરી

આગળ વાંચો...

પોરબંદર માં ખારવા સમાજ દ્વારા યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ માં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું

પોરબંદર માં ખારવા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું હતું. શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા

આગળ વાંચો...

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪:પોરબંદર જીલ્લા માં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ વધુ પ્રવેશ મેળવ્યો

પોરબંદર જીલ્લા માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વિદ્યાર્થીઓ ની સંખ્યા ની સરખામણી એ વિદ્યાર્થીનીઓ એ વધુ પ્રવેશ લેતા કન્યા કેળવણી મહોત્સવ ખરા અર્થ માં સાર્થક બન્યો

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં આજ થી શાળા પ્રવેશોત્સવ શરુ:જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે

પોરબંદર જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. પ્રવેશોત્સવમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર અને જિલ્લા કલેકટર સહિત પદાધિકારીઓ જોડાશે. જિલ્લાની

આગળ વાંચો...

પોરબંદર માં ધો ૧૨ પછી દેશમાં રહી ને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક મહેર જ્ઞાતિ ના જરૂરીયાતમંદ તથા તેજસ્વી વિદ્યાર્થીઓ ને વગર વ્યાજે શૈક્ષણિક લોન સ્કોલરશીપ મળશે

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા છે૯લા ર૪ વર્ષથી પોરબંદર તેમજ આસપાસના વિસ્તારના શૈક્ષણિક તેમજ સામાજિક જાગૃતિ અર્થે કાર્ય કરી રહી છે. તેમજ મહેર સમાજના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે