
કુતિયાણા ના હામદપરા ગામના યુવાને જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી
કુતિયાણા ના નાના એવા હામદપરા ગામના યુવાને જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતા અભિનંદન વર્ષા થઇ રહી છે. કહેવાય છે ને કે “મહેનત અને
કુતિયાણા ના નાના એવા હામદપરા ગામના યુવાને જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતા અભિનંદન વર્ષા થઇ રહી છે. કહેવાય છે ને કે “મહેનત અને
કરછ-ભુજ ખાતે યોજાયેલા બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા રાણાવાવ તાલુકા ની પેસેન્ટર કુમાર શાળાના શિક્ષિકા ગોઢાણિયા લીલુબેન ભરતભાઇને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન એવોર્ડ એનાયત કરાયો હતો. ભુજ ખાતે
પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના સ્વભંડોળ અંતર્ગત
પોરબંદર ની ડૉ.વી.આર.ગોઢાણીયા પી.જી. સેન્ટરમાં અભ્યાસ કરતી વૈશાલી દિલીપભાઈ સવજાણી એ જીસેટ (ગુજરાત સ્ટેટ લેવલ એલીજીબિલિટી ટેસ્ટ)ની રાજ્ય સ્તરની આસિસ્ટન્ટ પ્રોફેસરની સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ પ્રયત્ને
નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા ડોક્ટર વી.આર.ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે એક કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારનો મુખ્ય હેતુ પોરબંદરના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીકાળથી પોતે
પોરબંદર ની નવયુગ વિદ્યાલય શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બે પીવાના પાણીના કૂલર અને ફીલ્ટર પ્લાનનું દાન આપવામાં આવ્યું છે પોરબંદર શહેરની જૂની તેમજ કવિ સ્વ.શ્રી
પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં યોજાનારી સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શનના ભાગરૂપે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન
ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં સીમર હાઇસ્કૂલના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષા
ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં ૩૧ ડિસેમ્બર,૨૦૨૨ ની ઉજવણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરવામાં આવી હતી. જેમાં વિશ્વભરમાં જેને સંપૂર્ણ પોષાક અને ગૌરવશાળી પોષાક તરીકે
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,પોરબંદર દ્વારા
પોરબંદર ની આર્યકન્યા ગુરુકુળ શાળા માં સત્ર ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં ન બેસવા દેવાયા હોવાની રજૂઆત એન એસ યુ આઈ
માગશર સુદ એકાદશી ગીતા જયંતિ તરીકે ઉજવાય છે.શ્રીમદ્ ભગવત ગીતા એ માત્ર સનાતન હિંદુ ધર્મનો જ ગ્રંથ નથી પરંતુ વૈશ્વિક સામાજિક,ધાર્મિક અને આધ્યાત્મિક જગતનો બિનસાંપ્રદાયિક
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2022
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે