Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

March 12, 2023

પતિના મૃત્યુ બાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઈ શકે નહીં:પોરબંદર કોર્ટ નો મહત્વ નો ચુકાદો.

પતિના મૃત્યુબાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઇ શકે નહીં. તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની કોર્ટ આપ્યો છે જેમાં પોરબંદરમાં પરિણીતાએ કરેલી ફરીયાદનો

આગળ વાંચો...

પોરબંદર ની ગુરુકુળ મહિલા કોલેજમાં વાલી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા વિદાય સમારંભ યોજાયો

આઠ દાયકાથી શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની જ્યોત જગાવી રહેલી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ

આગળ વાંચો...

પોરબંદર માં જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્રની વાડ પ્રસંગે ખર્ચ કરવાના બદલે જરૂરીયાતમંદ કન્યાને કરીયાવર અપાવ્યું

પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્ર ની વાડ પ્રસંગે હજારો રૂપિયા નો ખર્ચ કરવાના બદલે તે રકમ ગરીબ પરિવાર ની કન્યા ના કરિયાવર માટે અર્પણ કરી

આગળ વાંચો...

પોરબંદર માં વિધવાઓને મળતી માસિક સહાયની રકમ ૩૦૦૦ કરી આપવા રજૂઆત

વિધવા સ્ત્રીઓને ગુજરાતમાં મહિને માત્ર ૧૨૫૦ રૂપરડી જેવી સહાય રાજયસરકાર દ્વારા કરવામાં આવે છે તે આજના મોંઘવારીના યુગમાં ખુબ જ ઓછી છે. તેથી આ રકમ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે