Tag: divyang
પોરબંદર
અમદાવાદ ની તત્વ ફોર યુ' સંસ્થા ના છ સભ્યો એ મુક-બધિર બાળકો માટે અમદાવાદ થી 400 કિમીની દોડ લગાવી હતી.જે પોરબંદર ખાતે પૂર્ણ થતા તેઓનું સ્વાગત કરાયું હતું.અમદાવાદની તત્વ ફોર યુ સંસ્થા નાં સ્થાપક સભ્ય અમીત ભટાચાર્યએ અમદાવાદથી ૪૦૦...
પોરબંદર
આગામી ફેબ્રુઆરી માસ માં દિવ્યાંગ પ્રીમિયર લીગ નું પંજાબ ખાતે આયોજન કરાયું છે.જેમાં પોરબંદર ના દિવ્યાંગ ક્રિકેટર ની પણ ખરીદી દિલ્હી ની ટીમ દ્વારા કરવામાં આવતા તે પણ દિલ્હી ની ટીમ વતી પોતાનું કૌવત બતાવશે.આગામી બીજી ફેબ્રુઆરીથી પંજાબના લુધિયાણા...
પોરબંદરપોરબંદરમાં મંદબુધ્ધિ ધરાવતા દિવ્યાંગોને ૧૦૦૦ રૂપિયા ની મહીને સહાય મળશે.તે અંગેના ફોર્મ ભરી જવા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્વારા અપીલ થઇ છે.
ગુકુળના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવ્યું છે કે,ગુજરાત સરકાર તરફથી મંદબુધ્ધી (બૌધીક અસમર્થતા ધરાવતા ૦ થી ૭૯) વર્ષ સુધીની વ્યક્તિઓ...
પોરબંદર
પોરબંદર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ સરાહનીય કામગીરી કરીને કોરોના સંક્રમણને વધુ ફેલાતુ રોકવા પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે.જિલ્લાના અંદાજે ૭૦૦ જેટલા દિવ્યાંગોને પોસ્ટ મારફત UDID કાર્ડ ઘરબેઠા જ મળી રહે તે...
પોરબંદરપોરબંદરમાં રહેતી એક દિવ્યાંગ યુવતીએ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે.આ દિવ્યાંગ યુવતી જામનગર ખાતે ગ્રેશ યુથ કલબ દ્વારા આયોજિત ટેલેન્ટ કા યુદ્ધ શો માં ગ્રાન્ડ ફીનાલેમાં મુખ્ય જજ બનશે.
પોરબંદરમાં રહેતી કૃપા લોઢિયા નામની દિવ્યાંગ યુવતીએ પોતાની કારકિર્દીની શરૂઆત 5...
પોરબંદર
રાષ્ટ્રીય અંધજન ધ્વજદિન 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જુદી-જુદી હરીફાઈઓ રાખે છે અને લોકોમાં જઈને તેમને ફ્લેગ આપીને ભંડોળ ભેગું કરે છે. પ્રજ્ઞાચક્ષુઓ ના અંધત્વ નિવારણ માટે અને તેને લગતા...
પોરબંદર
પોરબંદર ની દિવ્યાંગ વ્હીલચેર ડાન્સરે તાજેતર માં મલયાલમ ટીવી ચેનલ ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો માં એરિયલ સિલ્ક એટલે કે રોપ ડાન્સ કરી દર્શકો ને આશ્ચર્યચકિત કરી દીધા હતા નોર્મલ માણસો માટે પણ અઘરો ગણાતો આ ડાન્સ...
પોરબંદર
તાજેતર માં દીવ્યાંગો માટે ના ખાસ ખેલ મહાકુંભ ની રાજ્યકક્ષા ની સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર ના દીવ્યાંગો એ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને અઢળક મેડલો હાંસિલ કરી ગાંધીભુમી નું નામ રોશન કર્યું છે
ગુજરાત સરકાર યુવક સેવા અને...
પોરબંદર
પોરબંદર ના તન્ના હોલ ખાતે આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્યકક્ષા ની ચેસની સ્પર્ધા યોજાઈ છે. રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્રારા યોજાયેલ આ ચેસ...
પોરબંદર
મૂળ પોરબંદર ના ગુજરાતી પરિવાર અને હાલ કેરલા ના કોલમ માં વર્ષોથી વસવાટ કરતા રાજેન્દ્ર રૈયારેલા ના પ્રજ્ઞાચક્ષુ પુત્ર રાકેશ ને 3 ડીસેમ્બર ના રોજ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે
વિશ્વ દીવ્યાંગજન દિનની ઉજવણી પ્રસંગે 3 ડીસેમ્બર ના રોજ દિલ્હી ના...