Monday, October 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજીત વૃંદાવન રાસોત્સવ સંપન્ન

પોરબંદર રઘુવંશી સમાજ માટે લોહાણા મહાજનવાડીના ભવ્ય પટાંગણમાં ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. સતત ૨૨ વર્ષથી શ્રી લોહાણા મિત્રમંડળની યુવા ટીમ દ્વારા માત્ર

આગળ વાંચો...

ખેલૈયાઓ ને અઢળક ઇનામો સાથે રુમઝુમ રાસોત્સવ નું થયું સમાપન:જાણો કોણ બન્યા પ્રિન્સ અને પ્રિન્સેસ

પોરબંદર માં પારિવારિક માહોલ વચ્ચે યોજાયેલ રુમઝુમ રાસોત્સવ નું ખેલૈયાઓ ને અઢળક ઇનામો આપી સમાપન કરાયું હતું. પોરબંદર માં સ્વ. શ્રી હીમતભાઈ ભીમજીભાઈ કારીયાના આશીર્વાદ

આગળ વાંચો...

પોરબંદર માં પારિવારિક માહોલ માં રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૫ નો ભવ્ય પ્રારંભ

પોરબંદર માં પારિવારિક માહોલ માં રુમઝુમ રાસોત્સવ ૨-૨૫ નો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યા માં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મન

આગળ વાંચો...

પોરબંદર માં ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા (વરઘોડા)નું અષાઢીબીજના દિવસે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ

આગળ વાંચો...

રાણાવાવમાં જલારામબાપાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે

રાણાવાવ ગામે અધ્યતન જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી જયજલારામ સેવામંડળ ટ્રસ્ટ રાણાવાવ દ્વારા પૂજ્ય

આગળ વાંચો...

પોરબંદર ના સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની દિવ્ય ઉજવણી કરાઈ

પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભકતો દર્શન અર્થે ઉમટી પડયા હતા. પોરબંદર ના સત્યનારાયણ

આગળ વાંચો...

પોરબંદર માં કબ્રસ્તાન મસ્જીદનું ‘સંગે બુનિયાદ’ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

પોરબંદર સમગ્ર મુસ્લીમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઈસ્લામ દ્વારા કબ્રસ્તાન મસ્જીદનું સંગે બુનિયાદ અને પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મુસ્લિમ

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજના સંત દાંદુરામજીનો આજે જન્મોત્સવ ઉજવાશે

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના સંત દાંદુરામજીનો આજે જન્મોત્સવ ઉજવાશે જેમાં દિવસભર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના મેમણવાડા ખાતે આવેલ સિંધી સમાજના સંત શિરોમણી

આગળ વાંચો...

બરડા માં સિંહો ની સંખ્યા માં ધરખમ વધારો:વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર ના બરડા ડુંગર માં પણ ૧૭ સિંહો ની ડણક સંભળાઈ રહી છે તાજેતર માં સિંહ ની વસ્તી ગણતરી બાદ આંકડા જાહેર થયા છે જેમાં

આગળ વાંચો...

પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, ધાર્મિક ગીતો પર હરીફાઈ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદરમાં શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળના વર્ષ ૨૦૨૫-૨૬ નો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાથી

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫

આગળ વાંચો...

પોરબંદર માં અખાત્રીજ ના પવિત્ર દિને સુદામા નગરી થી શ્રીકૃષ્ણ નગરી ની પદયાત્રા યોજાશે

પોરબંદર : દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય ના ભાવ સાથે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે