Sunday, January 19, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Wild Life

પોરબંદર ના રાતીયા ગામે ૩૦ ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા દીપડા નું દિલધડક રેસ્ક્યુ

પોરબંદર ના રાતીયા ગામે વાડી વિસ્તાર માં કુવા માં ખાબકેલ દીપડા નું વન વિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. પોરબંદર ના રાતીયા ગામે વાડી

આગળ વાંચો...

પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતા પુસ્તકનું ગાંધીનગર ખાતે થયું વિમોચન

પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત થયું છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનું સંયુક્ત પ્રકાશન છે. ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ના વનાણા નજીક થી મહાકાય અજગર નું દિલધડક રેસ્ક્યુ કરાયું

પોરબંદરના વનાણા ખાતે આવેલ બંધ ઓઈલ મિલ માં અજગરે દેખા દેતા ગામના સરપંચે આ અંગે વન વિભાગને જાણ કરતા આર એફ ઓ સામત ભમર ના

આગળ વાંચો...

બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ થાય તો કોઈ વાંધો ન હોવાનો પોરબંદર ના સાંસદ નો ખુલાસો

પોરબંદર ના સાંસદે બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ બંધ રાખવા લખેલા પત્ર નો વિવાદ ઉઠતા સિંહ નો વસવાટ થાય તો પોતાને કોઈ વાંધો ન

આગળ વાંચો...

પોરબંદર ના બરડામાં સિંહનો વસવાટ બંધ રાખવા સાંસદે ભલામણ કરતા વિવાદ

પોરબંદરના સાંસદે વનમંત્રીને ભલામણ કરીને બરડાડુંગરમાં સિંહોનો વસવાટ કરવાનો પ્રોજેકટ પડતો મુકવા માંગ કરી છે. ત્યારે તેની સામે સિંહપ્રેમી યુવાને આક્રોશ વ્યકત કરીને જણાવ્યું છે

આગળ વાંચો...

આજે વર્લ્ડ વેટલેન્ડ ડે:જાણો પોરબંદર જીલ્લા ના વિવિધ વેટલેન્ડ વિષે થયેલ સંશોધન અંગે રસપ્રદ માહિતી

આજે બીજી ફેબ્રુઆરી વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પોરબંદરના યુવાને આ અઘરા વિષય પર પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને ઉંડાણથી સંશોધન

આગળ વાંચો...

રાણાવાવ નજીક પાવની સીમ વિસ્તારમાં દીપડાઓનો આતંક:જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત

રાણાવાવ વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડા ને ગીર અભયારણ્ય માં મોકલવાના બદલે ફરી બરડા ડુંગર માં મુક્ત કરાતા હોવાથી પાવની સીમ વિસ્તારમાં દીપડાઓનો આતંક વધ્યો

આગળ વાંચો...

વન વિભાગ પોરબંદર આવી ચડેલા સિંહને પકડી સ્થળાંતર નહીં કરે તો ત્રણ ગામના લોકો વન વિભાગ ની કચેરી એ નાખશે ધામા

પોરબંદર નજીકના રતનપર અને ઓડદર સહિત ઇન્દિરાનગર વિસ્તાર સુધીમાં સિંહે અનેક પશુઓના શિકાર કર્યા છતાં વન વિભાગ દ્વારા સિંહનું સ્થળાંતર કરવા કાર્યવાહી થતી નથી. ત્યારે

આગળ વાંચો...

પોરબંદરમાં 10 જાન્યુઆરી થી શરુ થનાર કરુણા અભિયાન અંતર્ગત પક્ષી અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરાશે

પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા તા 10

આગળ વાંચો...

પોરબંદર ના જળપલ્લવિત વિસ્તારો માં મોટી સંખ્યા માં અમેરિકન પક્ષી પેલીકન નો પડાવ

હાલ પોરબંદર જીલ્લા ના જળ પલ્લવિત વિસ્તારો માં પેલીકન પક્ષીઓ ના ઝુંડે ધામા નાખ્યા છે. જે પક્ષી પ્રેમીઓ અને પક્ષીવિદો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા

આગળ વાંચો...

પોરબંદર થી માધવપુર સુધી ના દરિયામાં પણ ડોલ્ફિન અંગે સર્વે કરવા માંગ

હાલ માં ઓખા અને દ્વારકા વિસ્તાર માં ડોલ્ફિન અંગે સર્વેક્ષણ અને ગણતરી ચાલી રહી છે. ત્યારે તેમાં પોરબંદર થી માધવપુર સુધીના દરિયાઈ વિસ્તાર નો પણ

આગળ વાંચો...

રાણાવાવ નજીક પાવની સીમમાં દીપડાએ કર્યું વધુ એક વાછરડીનું મારણ

પોરબંદરના રાણાવાવ નજીક પાવની સીમમાં દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું છે. ત્યારે જીલ્લા કિશાન કોંગ્રેસ સમિતીના ચેરમેને વનવિભાગને રજૂઆત કરીને તેને પકડી બરડા ડુંગર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે