Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજનું બી.એ. સેમ-6નું ઉત્કૃષ્ટ 90% પરિણામ જાહેર થતા ખુશી

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-6નું 90% જેટલું

આગળ વાંચો...

પોરબંદર મનપા ના ફૂડ વિભાગે ૫૦ કિલો સડેલા ફળો નો નાશ કરી ૪ ધંધાર્થીઓ પાસેથી ૪ હજાર નો વહીવટી ચાર્જ વસુલ કર્યો

પોરબંદર મહાનગરપાલિકા ની ફૂડ વિભાગ ની ટીમ દ્વારા યાર્ડ નજીક ચેકિંગ હાથ ધરી ૫૦ કિલો સડેલા ફળો નો નાશ કરી ૪ હજાર નો વહીવટી ચાર્જ

આગળ વાંચો...

બરડા અભયારણ્ય માં ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કલેકટર ને રજૂઆત કરાઈ

પોરબંદર ના બરડા અભયારણ્ય માં ભૂમાફિયાઓ ના તમામ દબાણ દુર કરવા રજૂઆત કરાઈ છે. પોરબંદર ની એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું

આગળ વાંચો...

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરતા ૧૦ ધંધાર્થીઓ ને ૧૦ હજાર નો અને ફૂડ વિભાગ દ્વારા ૩ ધંધાર્થીઓને ૩ હજાર નો દંડ

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરતા ૧૦ ધંધાર્થીઓ ને ૧૦ હજાર નો દંડ ફટકારાયો છે જયારે ફૂડ વિભાગે પણ ૩ ધંધાર્થીઓ પાસે થી ૩

આગળ વાંચો...

પોરબંદરમાં સંભવિત વાવાઝોડા ને લઇને અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા અને હેડકવાર્ટર ન છોડવા સૂચના

પોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે સતર્ક રહેવા અધિકારીઓ ની બેઠક યોજાઇ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષાઋતુ ૨૦૨૫ ની પૂર્વ તૈયારી તથા આગામી સમયમાં સમયમાં

આગળ વાંચો...

માધવપુરમાં ૩ ગેરકાયદે ખાણો માંથી ૭૩ લાખ નો મુદામાલ કબ્જે

પોરબંદર ખાણખનીજ વિભાગ ની ટીમે બુધવારે વહેલી સવારે માધવપુર પંથક માં દરોડા પાડી ૩ ગેરકાયદે ખાણો માંથી ૭૩ લાખ નો મુદામાલ કબજે કર્યો છે. પોરબંદર

આગળ વાંચો...

બરડા માં સિંહો ની સંખ્યા માં ધરખમ વધારો:વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર ના બરડા ડુંગર માં પણ ૧૭ સિંહો ની ડણક સંભળાઈ રહી છે તાજેતર માં સિંહ ની વસ્તી ગણતરી બાદ આંકડા જાહેર થયા છે જેમાં

આગળ વાંચો...

પોરબંદરમાં માતા-પિતા વિહોણી ૮ દિકરીઓના સમુહ લગ્ન યોજાયા

પોરબંદરમાં માતા-પિતા વિહોણી ૮ દિકરીઓના સમુહ લગ્ન યોજાયા હતા. પોરબંદર શહેરમા સામાજીક,ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પોરબંદરમાં

આગળ વાંચો...

તબીબી એડમીશનની છેલ્લી તારીખ સુધીમાં ક્રીમીલીયર સર્ટી નહીં મળતા તરૂણીએ ઘર છોડી દીધું:૧૮૧ અભયમ ટીમે આશરો અપાવ્યો

ભાવનગર જીલ્લા ની તરુણી એ મેડીકલ એડમીશન માટે તમામ કાર્યવાહી કરી હતી પરંતુ ક્રિમીલીયર સર્ટીફિકેટ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ન નીકળી શકતા ગુસ્સામાં ઘર

આગળ વાંચો...

પોરબંદર ના નિવૃત શિક્ષકે ૧૯૭૧ ના બ્લેક આઉટ દરમ્યાન જામનગર ના ડીએસપી ના બાઈક ની લાઈટ બંધ કરાવી:જાણો ૧૯૭૧ ના યુદ્ધ દરમ્યાન બનેલી રસપ્રદ ઘટના

જામનગર માં ૧૯૭૧ ના યુદ્ધ માં થયેલ બ્લેક આઉટ ની યાદો પોરબંદર ના નિવૃત શિક્ષકે તાજા કરી હતી તેઓ તે સમયે મેટ્રિક માં જામનગર ખાતે

આગળ વાંચો...

પોરબંદરમાં મિલકતના દાવામાં 35 વર્ષે કોર્ટે અપાવ્યો કબજો:મકાન માલિક, ભાડુઆત અને કેસ લડનાર એડવોકેટનું પણ થઈ ગયું હતું અવસાન

પોરબંદરમાં મિલકતના એક કેસમાં 35 વર્ષે કોર્ટે કબજો અપાવ્યો છે મહત્વની બાબતે છે કે મકાન માલિક ભાડુઆત અને કેસ ચલાવનાર એડવોકેટનું પણ અવસાન થઈ જતા

આગળ વાંચો...

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને સ્વીપર કર્મચારી તથા તેના પુત્ર ને રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા આદેશ

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને તેના સ્વીપર કર્મચારી વિધવા સ્ત્રી તથા તેના પુત્રના મળી કુલ રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા લેબરકોર્ટ દ્વારા આદેશ કરાયો છે. પોરબંદર ની આર્યકન્યા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે