Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર અને રાણાવાવ માં આજે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા યોજાશે:બન્ને શહેરો માં ઠેર ઠેર ધ્વજા પતાકા લહેરાવી કરાયો શણગાર

પોરબંદર અને રાણાવાવ ખાતે આજે રવિવારે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાશે. પોરબંદર ખાતે આજે

આગળ વાંચો...

પોરબંદર ના ૩ સીટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ

આગળ વાંચો...

પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો ત્રિ-દિવસીય ગ્રંથાલય સેમિનાર સંપન્ન

પોરબંદર ખાતે ત્રિદિવસીય રાજ્યકક્ષ ના ગ્રન્થાલય સેમીનાર નું આયોજન કરાયું હતું જેમાં રાજ્યભર ના ગ્રંથપાલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ભાઈશ્રી

આગળ વાંચો...

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદર ના માછીમારો ને સાવચેત રહેવા અપીલ કરાઈ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદર ના માછીમારો ને સાવચેત રહેવા બોટ એસો.દ્વારા અપીલ કરાઈ છે. પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી

આગળ વાંચો...

પોરબંદર ખાતે જીલ્લાકક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ માં અલગ-અલગ વય કેટેગરીમાં ૬૮ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સ્વ હરીહર સુરાણી સ્મૃતિમાં ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજીત તેમજ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર શિરોમણી પુ.માલદેવબાપુ ની ૫૮ મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ

પોરબંદર માં મહેર શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર સહિત રાજ્યના માછીમારોના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે મત્સ્યોદ્યોગ મંત્રીને રૂબરૂ રજૂઆત

પોરબંદર સહિત રાજ્યના માછીમારો જુદા જુદા પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખારવા સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી.

આગળ વાંચો...

મોકર ગામે અબોટી બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

પોરબંદર ના મોકર ગામે અબોટી બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વકતૃત્વ, નિબંધ અને સામાન્યજ્ઞાન સ્પર્ધામાં ૩૧૭ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને વિજેતાઓને

આગળ વાંચો...

પોરબંદર ની ઐતિહાસિક ઈમારતો નું આધુનિક ઉપકરણો દ્વારા ડીજીટલ દસ્તાવેજીકરણ કરાયું

પોરબંદર ખાતે સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટી અમદાવાદ દ્વારા 200 થી 300 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરાયું છે. અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ

આગળ વાંચો...

પોરબંદર જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ:૬૦ એવોર્ડ વિજેતા બાળકોનું અભિવાદન કરાયું

આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે

આગળ વાંચો...

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ નો ૫૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત

આગળ વાંચો...

પોરબંદરમાં જિલ્લાકક્ષાની બે દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે:વહેલીતકે નામ નોંધાવવા આયોજકોએ કરી અપીલ

પોરબંદરમાં જિલ્લાકક્ષાની બે દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. પોરબંદરમાં જિલ્લાકક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. સ્વ. હરિહર સુરાણી સ્મૃતિઓપન પોરબંદર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તા.૩૦/૧૨/૨૩ થી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે