પોરબંદરમા ખવાસ જ્ઞાતિ દ્રારા સંત દેશળ દેવની નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરાશે
પોરબંદર ખાતે ખવાસ જ્ઞાતિના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજય દેશળ ભગતની ૯પમી નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે. ચૈત્ર સુદ તેરસને તા.૪ એપ્રિલને મંગળવારે
પોરબંદર ખાતે ખવાસ જ્ઞાતિના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજય દેશળ ભગતની ૯પમી નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે. ચૈત્ર સુદ તેરસને તા.૪ એપ્રિલને મંગળવારે
પોરબંદર સહિત રાજ્યભરમાં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા સહિત રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા તેમજ ચાલુ વર્ષે ધોરણ.૧માં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવા
પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠન અંગેની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રભારી જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેખારવા સમાજ કપ-૨૦૨૩ ની
પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ દ્વારા રીવરફ્રન્ટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થતા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર ખાતે લાયન્સ કલબ અને ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે જીલ્લા પોલીસના સહયોગથી સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. લાયન્સ કલબ-પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષિ મેળા નું પણ
પોરબંદર શહેરમાં સેવાભાવી સંસ્થા શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સૌજન્યથી સતત પાંચમા વર્ષે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયા
પોરબંદર રેડક્રોસ સોસાયટીના જુના હોદેદારોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં ચેરમેનના હોદ્દા માટે લાખણશી ગોરાણીયા અને જયેશ લોઢિયાએ ઉમેદવારી નોંધાવી હતી. મેનેજિંગ કમિટીના
તાજેતર માં બરોડા ખાતે રાયફલ પિસ્તોલ શુટિંગ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર ના શુટરો એ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં વડોદરા માંજલપુર
પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણિયા કોલેજની વિદ્યાર્થીની પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાત સર્કલમાં પ્રથમ આવી છે જેથી તેને રૂ. ૨૫૦૦૦ નું
પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. ઉર્ષની આગલી રાત્રે
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે