પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે
પોરબંદર પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪