Warning: Undefined array key "options" in /home/porbandartimes/public_html/wp-content/plugins/pro-elements/modules/theme-builder/widgets/site-logo.php on line 192

Saturday, December 9, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદરના ૧૨ વર્ષના શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ મેળવી અનેરી સિધ્ધિ:રાષ્ટ્રીય જુનીયર ટીમ ટ્રાયલ માટે થયો કવોલીફાઈ

પોરબંદરના ૧૨ વર્ષના શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ મેળવી અનેરી સિધ્ધિ પ્રતિ કરી છે. ભોપાલ ખાતે નેશનલ પિસ્તોલ શૂટીંગ ચેમ્પિનસીપમાં રીનાઉન્ડ શૂટર તરીકે ખ્યાતિ મેળવી રાષ્ટ્રીય જુનીયર

આગળ વાંચો...

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજીની પ્રતિમા જાહેર સ્થળે નહી મુકાય તો થશે આંદોલન

પોરબંદરના વિકાસ માટે સૌથી મહત્વનું યોગદાન આપનારા મહારાણા નટવરસિંહજીને નગરપાલિકા વિસરી ગઇ હોય તેમ શહેરમાં કયાંય પણ તેમની પ્રતિમા આવેલી નથી. તેમજ તેઓ ભારતીય ટેસ્ટ

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદર ની વિદ્યાર્થીની નું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામ્યું

પોરબંદર ની વિદ્યાર્થીની નું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામતા તે હવે રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે. શ્રીસત્સંગ શિક્ષા પરિષદ્, છાયા સંચાલિત અને ગુજરાત કાઉન્સીલ

આગળ વાંચો...

આદિત્યાણા ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૦ દર્દીઓ એ લાભ લીધો

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ખાતે સાંસદ રામભાઈ મોકરિયા પરિવાર દ્વારા અબોટી બ્રહ્મ સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી શાંતિનાથ જિનાલયના જીર્ણોધ્ધાર માટે આરસ શીલાઓનું થશે પૂજન સ્થાપન

પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે જૈન મુનીઓ એ પગલા પાડતા તેમના દર્શનાર્થે મોટી સંખ્યા માં

આગળ વાંચો...

પોરબંદર માં ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કોલેજ નો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન

આજના ભાગ દોડ ભર્યા યુગમાં યોગ ધ્યાન ખુબજ ઉપયોગી છે તેવો સુર સાથે વેરાવળ ની સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી સલગ્ન્ન  પોરબંદર ની ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા

આગળ વાંચો...

પોરબંદર માં દિવાળી વેકેશન માં પણ અનેક ખાનગી શાળાઓ ધમધમતી હોવાની ફરિયાદ:તંત્રનું ભેદી મૌન

પોરબંદર માં દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ અનેક ખાનગી શાળાઓ ધમધમતી થઇ હોવાની ફરિયાદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને કરાઈ

આગળ વાંચો...

પોરબંદર ખાતે નવા વર્ષને આવકારવા મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલન યોજાયું

મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોરબંદરના આંગણે નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન લાભ પાંચમ ને તા.૧૮/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણદિનની ઉજવણી સંપન્ન

પોરબંદર આર્યસમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦ માં નિર્વાણદિનની ભવ્ય ઉજવણી થઇ હતી. અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર મહર્ષિ

આગળ વાંચો...

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં

આગળ વાંચો...

પોરબંદર માં સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા ની પુર્ણાહુતી અંતર્ગત શોભાયાત્રા,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે

સનાતન ધર્મ ની જાગૃતિ અર્થે દ્વારકા થી શરુ થયેલ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા નું પોરબંદર ખાતે સમાપન થશે અહી શોભાયાત્રા ,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે. સનાતન ધર્મ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે